1. Home
  2. Tag "CORONA"

અમદાવાદમાં હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન રેમડેસિવિર ઈન્જેકશનની ભારે અછત ઉભી થઈ છે. દરમિયાન શહેરમાં હોમ ક્વોરન્ટીન થયેલા કોરોના દર્દીઓને રેમડેસિવિર ઈન્જેકશન નહીં આપવાનો કોર્પોરેશને નિર્ણય કર્યો છે.  બીજી તરફ સરકારી ઓફિસો તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં કોરોનાના ભયના કારણે કર્મચારીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ […]

કોરોનાને પગલે પોર્ટેબલ ઓક્સિજન સિલિન્ડરની માગમાં ચાર ગણો વધારો

માગ વધતા કિંમતમાં 20થી 30 ટકા વધારો ઓફલાઈન માંગ વધતા ઓનલાઈન પ્લેટફોર્મ પર અછત પોર્ટેબલ ઓકિસ્જન સિલિન્ડરની અછત સર્જાયા દર્દીઓ પરેશાન મુંબઈઃ ભારતમાં કોરોના મહામારીને પગલે હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. તેમજ ઓક્સિજન સહિતની મેડિકલ વસ્તુઓની ભારે અછત ઉભી થઈ છે. દરમિયાન મેડિકલ ટ્રીટમેન્ટમાં વપરાશમાં લેવાતા પોર્ટેબલ ઓક્સીજન સિલિન્ડરની ઓનલાઈન માંગમાં ચાર ગણો વધારો જોવા […]

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો

સિવિલ હોસ્પિટલ ખાતે લીધો પ્રથમ ડોઝ વધુમાં વધુ રસી લેવા લોકોને કરી અપીલ અમદાવાદ:દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે હવે ગુજરાતના સીએમ પણ રસી લેવા જઈ રહ્યા છે.સૌથી વધારે કોરોના ગ્રસ્ત રાજ્યમાં ગુજરાત પણ સામેલ છે.ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોનાની વેક્સીન લઈને અન્ય ગુજરાત પ્રજાઓને વેક્સીન લેવાનો પ્રોત્સાહન  આપ્યું છે .ગુજરાત માં પણ […]

ભારત સરકારનો મોટા નિર્ણય,31 ઓક્ટોબર સુધી રેમડેસિવિર ઇન્જેક્શન પરની આયાત ડ્યૂટી કરી માફ

ભારત સરકારનો મોટા નિર્ણય રેમડેસિવિર પર આયાત ડ્યુટી માફ કોરોનાની સારવારમાં થાય છે ઉપયોગ દિલ્હી : દેશમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે સરકારે મંગળવારે રેમડેસિવિર,તેના કાચા માલ અને વાયરલ રોધી દવા બનાવવામાં ઉપયોગમાં લેવાતી અન્ય ચીજો પર કસ્ટમ્સ ડ્યુટી સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. આ પગલાથી રેમડેસિવિર ઇન્જેક્શનનો ઘરેલું પુરવઠો વધારવામાં અને ખર્ચ ઘટાડવામાં મદદ […]

કોરોના સામે ઝઝુમતા દર્દીઓ આ ચીજોને તેમના ડાયટમાં કરી શકે છે સામેલ

કોરોનાની બીજી લહેર ખુબ જ ખતરનાક દર્દીઓ આ ચીજોને ડાયટમાં કરી શકે છે સામેલ    જલ્દીથી આ રોગમાંથી થઇ શકશે મુક્ત કોરોનાની બીજી લહેર ખુબ જ ખતરનાક છે. જેનાથી અસરગ્રસ્ત દર્દીઓની સંખ્યા ઝડપથી જોવા મળી રહી છે. તો,કેટલાક એવા ઉપાય છે જેના દ્વારા કોવિડ -19 ના દર્દીઓને લડવામાં તાકાત મળશે અને ખૂબ જ જલ્દીથી આ […]

કોરોના મહામારીમાં પીડિતો માટે RSSએ શરૂ કરી સહાયઃ સંપર્ક નંબર જાહેર કરાયાં

અમદાવાદઃ ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન દેશમાં અત્યાર સુધી આવેલી કુદરતી આફતોમાં પ્રજાની સેવા માટે તૈયાર રહેતા આરએસએસના સ્વયંસેવકોએ દેશમાં કોરોના મહામારીમાં પીડિત લોકોની સેવાની જવાબદારી ઉઠાવી લીધી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પ્રભાવિત લોકોને મદદ કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. સંઘના સ્વયંસેવકો પોતાને સંક્રમણથી બચાવતા કોરોના અસરગ્રસ્ત લોકોની […]

કોરોનાને લીધે લીંબુ, મોસંબી, સંતરા અને લીલા નાળિયરના ભાવ આસમાને પહોંચ્યા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાની મહામારીમાં ઘરગથ્થુ ઉપચારો અક્સીર સાબિત થઈ રહ્યા છે. એમાંય ખાસ કરીને વિટામિન- સી પૂરું પાડતાં એવાં લીંબુ, મોસંબી અને સંતરાં સહિતનાં ફ્રૂટ્સની માગમાં જબરદસ્ત વધારો થયો છે. પરિણામે, આ ફળોના ભાવો આસમાને પહોંચી ગયા છે. લીંબુ, મોસંબી, સંતરાંના ભાવો સામાન્ય રીતે પ્રતિકિલોના રૂપિયા 40થી 80 રહેતા હતા. […]

18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવાની તૈયારી કરવા માટે મુખ્યપ્રધાને આપ્યો આદેશ

અમદાવાદઃ  1લી મે 2021થી 18 વર્ષથી વધુ વયના લોકોને કોરોનાની વેક્સિન આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્ય સરકારને તેના માટે તૈયારી કરવા માટે આદેશ આપ્યો છે. મુખ્યપ્રધાનએ કહ્યું છે કે ‘કોરોના સામે લડવા માટે વેક્સિન એક અમોઘ શસ્ત્ર છે ત્યારે રાજ્ય સરકાર ખૂબ જ ઝડપથી આયોજનબદ્ધ રીતે 18 વર્ષથી વધુ વયના યુવાનોનું […]

વિદેશથી MBBS કરીને આવેલા તબીબોની સેવાનો લાભ લેવા કોંગ્રેસની માગ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની મહામારીને કારણે મોટી સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યાં છે. બીજી તરફ હોસ્પિટલમાં બેડ, એમ્બ્યુલન્સમાં લાંબુ વેઇટિંગ ચાલી રહ્યું છે. ઓક્સિજનના બાટલા અને રેમડેસિવિર ઇન્જેક્શન મળતા નથી. ત્યારે કોંગ્રેસે માગણી કરી છે કે, આવી વિકટ ઘડીમાં વિદેશથી ભણીને પરત આવેલા ગુજરાતી તબીબોની સેવાનો લાભ લેવો જાઈએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના સેક્રેટરી અને રાજકોટ […]

RSSની માનવસેવાઃ કચ્છમાં કોરોનામાં મૃત્યુ પામેલાઓની અંતિમવિધીની જવાબદારી ઉઠાવી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.આવી વિકટ સ્થિતિમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સેવકો સેવા માટે આગળ આવ્યા છે. કચ્છમાં કોરોના કારણે થયેલા મોત બાદ લાશની અંતિમ વિધિની જવાબદારી RSSના સ્વંયસેવકોએ સંભાળી છે. ખારી નદી અને સુખપર ખાતે આવેલા સ્મશાનમાં  આવતી તમામ લાશની કોવિડ ગાઈડ અને ભારતીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code