1. Home
  2. Tag "CORONA"

અમદાવાદમાં કોરોનાના નવા 8 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 48 થઈ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. જેના પગલે કેન્દ્રીય આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મુકાયું છે. દરમિયાન આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન ગુજરાતની હેરિટેઝ સિટી અમદાવાદ શહેરમાં કોરોનાના નવા આઠ કેસ નોંધાયાં હતા. ગઈકાલની સંરખામણીમાં નવા પોઝિટિવ કેસ ઓછા નોંધાતા તંત્રએ રાહત અનુભવી છે. ગઈકાલે અમદાવાદ શહેરમાં […]

પહાડોમાં નવા વર્ષની ઉજવણી અને કોવિડનો ડર!, શિમલા-મનાલીમાં પણ પ્રવાસીઓની ભીડ

નવી દિલ્હીઃ ઉત્તર ભરતમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે અને પહાડો પર હિમવર્ષા પણ શરૂ થઈ ગઈ છે. આજ કારણે પ્રવાસીઓની ભીડ પહાડી રાજ્યો તરફ જવા લાગી છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ક્રિસમસના તહેવાર પર 1.5 લાખ પ્રવાસીઓ પહોંચ્યા હતા. નવા વર્ષ દરમિયાન અહિં પ્રવાસીઓની સંખ્યા 80 હજાર થી 1 લાખ નજીક પહોંચી શકે […]

ગુજરાતઃ કોરોનાના JN.1વેરિયન્ટથી ગભરાવાને બદલે સતર્ક રહેવા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કરી અપીલ

અમદાવાદઃ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાના માધ્યમથી પ્રજાજનોને જણાવ્યું હતું કે, કોરોનાના JN.1 વેરિયન્ટ થી લોકોએ ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે. રાજ્યમાં કોરોનાની તા. 28 ડિસેમ્બરની પરિસ્થિતી સંદર્ભે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના થી સંક્રમિત હાલ 66 એક્ટિવ કેસ છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 47, રાજકોટ કોર્પોરેશનના […]

અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉઠાળો, નવા 10 દર્દીના રિપોર્ટ આવ્યા પોઝિટિવ

અમદાવાદઃ દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. દરમિયાન રાજ્યની હેરિટેજ સિટી અમદાવાદ શહેરમાં આજે કોરોનાના નવા દસ કેસ નોંધાયાં હતા. આ પૈકી ચાર દર્દીઓની પ્રવાસ હિસ્ટ્રી સામે આવી છે. શહેરમાં આજે નવા દસ કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંકડો 46 ઉપર પહોંચ્યો […]

અમદાવાદમાં કોરોનાએ માથુ ઉચક્યું, નવા આઠ કેસ નોંધાયાં

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં સમગ્ર દેશમાં કોરોનાના નવા 500થી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. ગુજરાતમાં પણ કોરોનાના કેસની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન અમદાવાદ શહેરમાં આઠ દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા. આમ શહેરમાં એક્ટિવ કેસનો આંકડો 40ને […]

અમદાવાદમાં કોરોનાના 35 એક્ટિવ કેસ, દરિયાપુરમાં કોરોનાએ મહિલાનો ભોગ લીધો

અમદાવાદઃ શહેરમાં ફરીવાર કોરોનાના કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે.  હાલ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસ માત્ર 35 જેટલાં છે. પણ લોકો દ્વારા જો સાવચેતિ રાખવામાં  આવે તો કેસમાં વધારો પણ થઈ  શકે છે. મંગળવારે કોરોનાના વધુ બે કેસ નોંધાયા હતા. કોરોનાના તમામ 35 કેસો પશ્વિમ વિસ્તારમાં નોંધાયેલા છે. જેમાં નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ અને થલતેજ […]

છેલ્લા એક મહિનામાં કોરોનાના 50 ટકાથી વધુ નવા કેસ સામે આવ્યા,WHOએ વ્યક્ત કરી ચિંતા

દિલ્હી:આખી દુનિયાને હચમચાવી દેનાર કોરોના વાયરસ ફરી ફેલાઈ ગયો છે. કોવિડ-19ના નવા કેસો દેખાવા લાગ્યા છ. આ સમય દરમિયાન, કોરોનાનું બીજું નવું સબ-વેરિયન્ટ પણ આવ્યું છે. દર્દીઓ અને મૃતકોની સંખ્યા વધી રહી છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ અહેવાલ આપ્યો છે કે છેલ્લા ચાર અઠવાડિયા દરમિયાન નવા કોવિડ કેસોની સંખ્યામાં 52 ટકાનો વધારો થયો છે,આ […]

કોરોનાના JN.1 વેરિયન્ટે ઘણા રાજ્યોમાં વધારી ચિંતા,કેન્દ્ર સરકારે આપ્યા નિર્દેશ,કહ્યું- ગભરાવાની જરૂર નથી

દિલ્હી:ઘણા રાજ્યોમાં ફરી એકવાર કોરોનાના કેસ જોવા મળ્યા બાદ કેન્દ્ર સરકાર સંપૂર્ણ તકેદારી રાખી રહી છે અને કેન્દ્રએ રાજ્યોને કોરોનાના તમામ પોઝિટિવ રિપોર્ટ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવા માટે ખાસ સૂચના આપી છે. કેન્દ્ર સરકારે શુક્રવારે રાજ્યોને સાર્સ-કોવીના કોઈપણ સંબંધિત પ્રકાર માટે તકેદારી વધારવાના પ્રયાસો પર પુનર્વિચાર કરવા નિર્દેશ આપ્યો છે.કેટલાક રાજ્યોમાં JN.1 વેરિયન્ટના ફાટી નીકળવાથી […]

દેશમાં કોરોનાના કેસ એક જ દિવસમાં કેસ બમણા થયાં, નવા 640 કેસ નોંધાયાં

નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોનાના પોઝિટિવ કેસની ગતિ વધી રહ્યાનું લાગી રહ્યું છે. ગઈકાલે 24 કલાકમાં 358 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. દરમિયાન આજે 24 કલાક દરમિયાન આ આંકડો લગબગ બમણી થઈ ગયો હતો. આજે શુક્રવારે કોરોના વાયરસના 640 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. કેરલમાં 265 કેસ સામે આવ્યા હતા. જ્યારે એક વ્યક્તિનું કેરલમાં […]

ભારતમાં કોરોનાનો પગપેસારો,કેરળમાં 300 કેસ; જયપુર-મહારાષ્ટ્રમાં નવા દર્દીઓના આગમનને કારણે એલર્ટ જારી કરાયું

દિલ્હી: દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ સ્ટ્રેન JN.1ની શોધ બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારો સતર્ક થઈ ગઈ છે.આ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર કેરળમાં 20 ડિસેમ્બરે COVID-19 ના 300 નવા સક્રિય કેસ અને ત્રણ મૃત્યુ નોંધાયા હતા. દેશમાં કોવિડ-19ના સક્રિય કેસની કુલ સંખ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code