1. Home
  2. Tag "CORONA"

કોરોનાને લઈને WHOની ચેતવણી – કહ્યું ‘ હજી મહામારી ખતમ નથી થઈ, આવી શકે છે કોરોનાનનું નવું વેરિએન્ટ’

કોરોનાને લઈને WHOની  ચેતવણી હજી મહામારી ગઈ નથી આવી શકે છે નવો વેરિએન્ટ -WHO   દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના દૈનિક કેસો વધતા જોવા મળી રહ્યા છે આવી સ્થિતિ વચ્ચે અવનવા વેરિએન્ટ પણ આવી રહ્યા છે ત્યારે કોરોનાને લઈને WHO એ ફરી એક વખત ચેતવણી આપી છે ,WHO એ કહ્યું કે કોરોનાને લઈને હજી પણ સાવચેત રહેવાની […]

આ રાજ્યામાં કોરોનાના કહેરને લઈને 24 જૂલાઈ સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ

મણીપુરમાં 24 જૂલાઈ સુધી શાળાઓ રહેશે બંધ કોરોનાના કહેરને લઈને લેવાયો આ નિર્ણય ઈમ્ફાલઃ- દેશભરમાં કોરોનાના દૈનિક કેસોમાં વૃદ્ધી થતી જોવા મળી રહી છે ત્યારે કોરોનાને લઈને કેટલાક રાજ્યો કડક વલમ અપનાવતા જોવા મળ્યા છે આજ શ્રેણીમાં મણીપુર રાજ્ય સરકારે કોરોનાના કગહેરને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે કોવિડ -19 ના નવા કેસોમાં […]

કોરોનાનો કહેર:બંગાળમાં છેલ્લા 24 કલાકમાં 5ના મોત,નવી એડવાઈઝરી જારી

બંગાળમાં ડરાવી રહી છે કોરોનાની રફતાર છેલ્લા 24 કલાકમાં 5 લોકોના થયા મોત પોઝિટિવ રેટ 18 ટકાથી વધી ગયો કોલકાતા:પશ્ચિમ બંગાળમાં કોરોનાની ઝડપ સતત વધી રહી છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે પાંચ લોકોના મોત થયા છે, જ્યારે પોઝિટીવીટી રેટ વધીને 18.46 થઈ ગયો છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે. 24 કલાકમાં 2659 લોકોના મોત […]

દેશમાં કોરોના રસીકરણનો આંકડો 199 કરોડને પાર

નવી દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે બીજી તરફ રસીકરણ અભિયાનને પણ વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની રસીના 199 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં, 3.75 […]

5-12 વર્ષના બાળકોને કોરોનાની કોર્બેવેક્સ અને કોવેક્સિન રસી અપાશે

દિલ્હી:ઇમ્યુનાઇઝેશન પર નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપ (NTAGI) ની સ્ટેન્ડિંગ ટેકનિકલ સબ-કમિટી (STSC) એ 5-12 વર્ષની વયના બાળકો માટે એન્ટિ-COVID રસીઓ કોર્બેવેક્સ અને કોવેક્સિનનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે. સત્તાવાર સૂત્રોએ શુક્રવારે આ માહિતી આપી. જો કે, રસીકરણ અભિયાનમાં આ રસીઓનો સમાવેશ કરવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 16 જૂનના રોજ યોજાયેલી STSCની બેઠક દરમિયાન […]

કોરોના મહામારી વચ્ચે હવે મારબર્ગ ઈન્ફેક્શને વધારી ચિંતા,આ દેશમાં મળી આવ્યા બે શંકાસ્પદ દર્દી, WHO સતર્ક

દિલ્હી:વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કહ્યું કે ઘાનામાં ઈબોલા જેવા મારબર્ગ વાયરસના સંક્રમણના બે સંભવિત કેસ નોંધાયા છે.જો તેની પુષ્ટિ થઇ જાય છે, તો પશ્ચિમ આફ્રિકન દેશમાં આ પ્રકારનો ચેપનો આ પ્રથમ કેસ હશે.ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું કે આ રોગ, ઇબોલા જેવો અત્યંત ચેપી સંકામક રક્તસ્ત્રાવ તાવ છે.જે ચામાચીડિયાની એક પ્રજાતિ દ્વારા ફેલાય છે. મારબર્ગ સંભવિત […]

દેશની પહેલી કોરોનાની ટેબલેટ પ્રથમ તબક્કાના પરિક્ષણમાં પાસ – હવે થશે ક્લિનિકલ ટ્રાયલ

દેશની પહેલી કોરોનાની ટેબલેટ પ્રથમ તબક્કાના પરિક્ષણમાં પાસ હવે થશે આ ટેબલેટનું ક્લિનિકલ ટ્રાયલ   દિલ્હી – દેશભરમાં જ્યારથી કોરોના મહામારી વર્તાી રહી થે ત્યારથી વેક્સિનની પ્રક્રિયા તેજ બની છે આ સાથએ જ કોરોનાને લઈને ટેબલેટ પણ વિકસાવવાની પ્રક્રિયા હાલ શુ છે ત્યારે હવે કોરોનાની દેશની પ્રથમ ટેબલેટ પર  ઘણી આશાો સેવાઈ રહી છે.દેશની પ્રથમ […]

હિમાચલ: કેન્દ્રીય વિદ્યાલયમાં 30 વિદ્યાર્થીઓ સહિત 6 શિક્ષકો કોરોના પોઝિટિવ,શાળા 12 જુલાઈ સુધી બંધ

દેશમાં ફરી વધ્યા કોરોનાના કેસ કેન્દ્રીય વિદ્યાલયમાં કોરોના વિસ્ફોટ 30 વિદ્યાર્થીઓ સહિત 6 શિક્ષકો કોરોના પોઝિટિવ શાળાને 12 જુલાઈ સુધી કરવામાં આવી બંધ શિમલા :દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થવા લાગ્યો છે.હિમાચલ પ્રદેશની વાત કરીએ તો અહીં શાળાના બાળકો કોરોનાથી વધુ સંવેદનશીલ બની રહ્યા છે.રાજ્યના કુલ્લુ અને લાહૌલ-સ્પીતિમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા […]

ગુજરાતમાં કોરોનાના વધુ 572 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા વધીને 3595, રિકવરી રેટ 98.82 ટકા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસોમાં બે દિવસ બાદ ફરી એકવાર વધારો થયો છે. મંગળવારે સાંજે પુરા થતાં 24 કલાક દરમિયાન કોરોનાના 572 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 489 દર્દી સાજા થયા હતા. એક્ટિવ કેસનો આંકડો 3595એ પહોંચ્યો છે, જ્યારે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.82 ટકા થયો છે. રાજ્યમાં  મંગળવારે કોરોનાને લીધે એક પણ દર્દીનું કોરોનાથી […]

દેશમાં કોરોનાના નવા BA.2.75 ‘વેરિયન્ટ’ની એન્ટ્રી! ઈઝરાયેલના વૈજ્ઞાનિકે કહ્યું ‘ખતરનાક’

દેશમાં કોરોનાના નવા BA.2.75 ‘વેરિયન્ટ’ની એન્ટ્રી! ઈઝરાયેલના વૈજ્ઞાનિકે કહ્યું ‘ખતરનાક’ સરકારે કહ્યું- હવે ચિંતા કરવાની જરૂર નથી દિલ્હી:દેશમાં દરરોજ કોરોના સંક્રમણના હજારો કેસ સામે આવી રહ્યા છે.ઇઝરાયેલના એક વૈજ્ઞાનિકે વધતા કેસોની વચ્ચે ડોકટરો અને મહામારી નિરીક્ષકોની ચિંતા વધારી છે.ઈઝરાયેલના વૈજ્ઞાનિક ડૉ. શાય ફ્લેશોને કહ્યું છે કે,ભારતના ઓછામાં ઓછા 10 રાજ્યોમાં કોરોના વાયરસનું નવું BA.2.75 પ્રકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code