1. Home
  2. Tag "CORONA"

IPL 2022 :દિલ્હી કેપિટલ્સનો વધુ એક ખેલાડી કોરોનાથી સંક્રમિત

દિલ્હી કેપિટલ્સના વધુ એક ખેલાડીને થયો કોરોના  મેચ પર લટકાતી તલવાર  દિલ્હીના તમામ ખેલાડીઓ રૂમમાં બંધ! મુંબઈ:ઈન્ડિયન પ્રીમિયર લીગની 32મી મેચ યોજાશે કે નહીં? આ સવાલ હવે દરેક ચાહકોના મનમાં છે કારણ કે દિલ્હી કેપિટલ્સનો વધુ એક ખેલાડી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હી કેપિટલ્સનો વધુ એક વિદેશી ખેલાડી કોરોનાની ઝપેટમાં આવી […]

દિલ્હી-યુપી-હરિયાણા સહીતના 5 રાજ્યોને કેન્દ્રએ લખ્યો પત્ર- કોરોનાના વધતા સંક્રમણને લઈને આપી ચેતવણી

કેન્દ્રની રાજ્યોને ચેતવણી કોરોનાગ્રસ્ત 5 રાજ્યોને કેન્દ્રએ પત્ર લખ્યો દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી ચૂકી હતી તેવી સ્થિતિમાં દિલ્હી અને ઉત્તરપ્રદેશ તથા હરિયાણા સહીતના 5 રાજ્યોમાં સતત ફરી કોરોનાના કેસો વધવા લાગ્યા છે જેને લઈને કેન્દ્ર એ ચિંતા વ્યક્ત કરી છે.આ સાથે જ વિતેલા દિવસને મંગળવારના રોજ કેન્દ્રએ દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર […]

કોરોના ડ્યુટી પરના આરોગ્ય કર્મચારીઓને સરકારે આપી રાહત,વીમા યોજના 180 દિવસ માટે લંબાવી

“પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ કોવિડ ડ્યુટી પરના આરોગ્ય કર્મચારીઓને સરકારે આપી રાહત  માટે વીમા યોજના વધુ 180 દિવસ માટે લંબાવવામાં આવી દિલ્હી:કોરોના વાયરસ સંબંધિત ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ માટેની વીમા યોજના મંગળવારથી 180 દિવસ માટે લંબાવવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી છે. કોવિડ-19 દર્દીઓની સંભાળ લેવા માટે નિયુક્ત કરાયેલા આરોગ્ય કર્મચારીઓના […]

હોંગકોંગઃ 3 પ્રવાસીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા એર ઈન્ડિયાની સેવાઓ ઉપર 24મી એપ્રિલ સુધી પ્રતિબંધ

નવી દિલ્હીઃ હોંગકોંગમાં એર-ઈન્ડિયાની ફ્લાઈટમાં 3 પ્રવાસીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. દરમિયાન હોંગકોંગએ એર ઈન્ડિયાની સેવાઓ ઉપર 24મી એપ્રિલ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતના પ્રવાસીઓનો 48 કલાક પહેલા કરાવેલા કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ હશે તો પ્રવેશ અપાશે. આ ઉપરાંત, તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ હોંગકોંગના એરપોર્ટ પરિસરમાં આગમન […]

IPL 2022 ઉપર કોરોનાનું સંકટઃ દિલ્હીની ટીમના એક સભ્યનો રિપોર્ટ પોઝિટિવ

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2022 ઉપર કોરોનાનું સંકટ ઉભું થયું છે. IPLની 15મી સીઝનમાં કોરોનાની એન્ટ્રી થતા ક્રિકેટ પ્રેમીઓમાં પણ ખળભળાટ મચી ગયો છે. દિલ્હી કેપિટલ્સના ફિજીયો પેટ્રીક ફરહાર્ટ કોરોના પોઝિટિવ આવ્યાં છે. જેના પરિણામે હાલ સમગ્ર ટીમને ક્વોરન્ટીન કરાઈ છે. ટીમની આગામી મેચ પૂણેમાં રમાવવાની છે. આ માટે ટીમ રવાના થવાની […]

ચીનમાં કોરોનાનો કહેર,શાંઘાઈમાં લોકડાઉન બાદ કોવિડથી પ્રથમ મોત

ચીનમાં કોરોનાનો કહેર યથાવત શાંઘાઈમાં કોવિડને કારણે પ્રથમ મોત રવિવારે 19,831 કેસ નોંધાયા દિલ્હી:ચીનમાં કોરોનાનો કહેર યથાવત છે.અહીં મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવ્યા બાદ ઘણી જગ્યાએ કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.આ દરમિયાન શાંઘાઈ શહેરમાં કોરોના વાયરસના કારણે મૃત્યુનો પહેલો કેસ નોંધાયો છે.28 માર્ચે ચીનના સૌથી મોટા શહેરે ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમણને નિયંત્રિત કરવા માટે […]

દિલ્હીમાં કોરોનાના કેસમાં વધારો,છેલ્લા 24 કલાકમાં 517 નવા કેસ નોંધાયા

 દિલ્હીમાં કોરોનાએ પકડી રફતાર  છેલ્લા 24 કલાકમાં 517 નવા કેસ  1518 એક્ટિવ કેસ દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં શનિવારની સરખામણીમાં કોરોના વાયરસના કેસમાં 12 ટકાનો વધારો થયો છે. કોવિડ-19ના 517 નવા કેસ નોંધાયા છે.જોકે આ સમય દરમિયાન કોરોનાને કારણે કોઈનું મોત થયું નથી.તો, કોરોના ચેપનો સકારાત્મક દર પણ ઓછો જોવા મળ્યો છે, તે 5.33 […]

કોરોનાના દૈનિક કેસોમાં આજે વધારો : છેલ્લા 24 કલાકમાં 1150 નવા કેસ નોંધાયા

કોરોનાના દૈનિક કેસોમાં આજે વધારો છેલ્લા 24 કલાકમાં 1150 નવા કેસ હવે 11 હજારથી વધુ એક્ટિવ કેસ   દિલ્હી:દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 1150 નવા કેસ નોંધાયા છે.ગઈકાલની સરખામણીમાં દેશમાં કોવિડના નવા કેસોમાં ઉછાળો આવ્યો છે. ગઈકાલે એટલે કે શનિવારે દેશભરમાં કુલ 975 નવા કેસ નોંધાયા હતા, જે આજે વધીને 1150 થઈ ગયા […]

દિલ્હીમાં કોરોનાના કેસ વધતા કેજરિવાલ સરકારે હોસ્પિટલમાં ઓક્સિજન બેડની તૈયારીઓ શરૂ કરી

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં 24 કલાકમાં 366 નવા કોરોના દર્દીઓમાં વધારો થયો છે. કોરોનાનો પોઝિટિવ રેટ 2.49 ટકા હતો, વધીને 3.95 ટકાએ પહોંચ્યો હતો. કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. રાજધાનીમાં સક્રિય કેસની સંખ્યા 1,000 ને વટાવી ગઈ છે. સીએમ અરવિંદ કેજરીવાલે લોકોને ખાતરી આપી છે કે સ્થિતિ નિયંત્રણમાં છે અને રાજધાનીમાં મોટી લહેરના […]

દિલ્હીમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં, પ્રતિબંધો ફરીથી લાગી શકે છે

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેનાથી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જો પરિસ્થિતિ કન્ટ્રોલમાં નહીં આવે તો કેટલાક પ્રતિબંધ લાદવામાં આવી શકે છે. એનસીઆરની શાળાઓમાં કોરોનાના કેસ સામે આવ્યા બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો જરૂર પડશે તો શાળાઓ માટે એસઓપી જારી કરવામાં આવશે. શિક્ષણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code