1. Home
  2. Tag "CORONA"

બાળકોમાં કોરોનાની વેક્સિન લેવાને લઈને ભારે ઉત્સાહ,આટલા કરોડ બાળકને મળ્યો ડોઝ

કોરોનાને હરાવવા બાળકોમાં જોરદાર ઉત્સાહ આટલા કરોડ બાળકોને મળી વેક્સિન 12થી 14 વર્ષના બાળકોને આપવામાં આવી રહી છે વેક્સિન દિલ્હી:દેશમાં કોરોનાવાયરસના કેસ ફરીવાર વધી રહ્યા છે. ચોથી લહેરની આગાહી પણ કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ બાળકોનું વેક્સિનેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. જો વાત કરવામાં બાળકોના વેક્સિનેશન પ્રોગ્રામની તો અત્યાર સુધીમાં 12 થી […]

કોરોનાના કેસમાં ઉછાળો – દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 3,303  નવા કેસો, એક્ટિવ કેસો પણ વધ્યા

દેશમાં કોરોનાના કેસોમાં ઉછાળો 24 કલાકમાં 3,303 કેસ સામે આવ્યા એક્ટિવ કેસોની સંખ્યા પણ વધી દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ થતી જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવ્યો છે જેને લઈને દેશમાં નોંધાતા દેનિક કેસોની સંખ્યા વધતી જોવા મળી રહી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ફરી એક […]

ભારતે કોરોના કાળમાં 150 દેશોને દવાઓ અને 100 દેશોને અંદાજે 100 મિલિયન રસી આપીઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ફિજીમાં શ્રી શ્રી સત્ય સાંઈ સંજીવની હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે વીડિયો સંદેશ દ્વારા સંબોધન કર્યું હતું. ભારતે કોરોના કાળમાં 150 દેશોને દવાઓ અને  100 દેશોને અંદાજે 100 મિલિયન રસી આપી હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ હોસ્પિટલ એ બંને દેશો વચ્ચેના સંબંધોનું પ્રતીક છે, […]

કોરોનાને લઈને ઉત્તરાખંડ સરકાર બની સતર્ક- યુપી અને દિલ્હીથી આવતા યાત્રીઓની થશે કોરોનાની તપાસ

ઉત્તરાખંડની સરકાર કોરોનાને લઈને બની સતર્ક પ્રભઆવીત રાજ્યોમાંથઈ આવતા યાત્રીઓનું થશે સ્કિનિંગ દેહરાદૂન- દેશભરમાં કોરોનાના કેસ નિયંત્રપણમાં છે જો કે કેટલાક રાજ્યો એવા પણ છે કે જ્યા કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છે જેમા ખાસ કરીને દેશનમી રાજધાની દિલ્હીનો સમાવેશ થાય છે.ત્યારે હવે વધતા કોરોનાના જોખમને ધ્યાનમાંરાખઈને ઉત્તરાખંડની સરકાર સતર્ક બની છે પ્રાપ્ત જાણકારી […]

કોરોનાના કેસમાં ફરીથી વધારો થતા PM મોદીએ ચિંતાવ્યક્ત કરી, રાજ્યોને એલર્ટ રહેવા તાકીદ

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન બીજી તરફ કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ ફરીથી હરકતમાં આવ્યું છે. તેમજ કોરોનાની સંભવિત ચોથી લહેરને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તમામ મુખ્યમંત્રી સાથે કોરોનાના વધતા કેસ અંગે બેઠક કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ […]

કોરોનાના કેસમાં વધારો:ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,927 નવા કેસ નોંધાયા

કોરોનાના કેસોમાં વધારો કોવિડ-19 કેસમાં લગભગ 18 ટકાનો ઉછાળો 24 કલાકમાં નોંધાયા 2,927નવા કોરોનાના કેસ દિલ્હી:દેશભરમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે.દેશમાં રોજેરોજ 1000 ની ઉપર કેસ નોંધાય રહ્યા છે.આ સાથે  વિદેશમાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે લોકોએ સતર્ક રહેવું જરૂરી બન્યું છે. જો છેલ્લા 24 કલાકની વાત કરીએ […]

પીએમ મોદી આજે મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક,દેશમાં કોવિડ-19ની સ્થિતિ પર થશે ચર્ચા

કોરોનાએ વધારી ચિંતા ! PM મોદી આજે મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક નવી રણનીતિ પર થઇ શકે છે ચર્ચા દિલ્હી:દેશમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે.પીએમ મોદીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. ટ્વિટ કરીને તેમણે કહ્યું કે,”તે બુધવારે બપોરે 12 વાગ્યે રાજ્યના […]

કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડોઃ છેલ્લા 24 કલાકમાં 2,541 કેસો નોંધાયા

દેશમાં કોરોનાના કેસમાં નોંધાયો થોડો ઘટાડો 24 કલાકમાં 2 હજાર 541 કેસો સામે આવ્યા એક્ટિવ કેસોની સંખઅયા વધતી જોવા મળી રહી છે દિલ્હીઃ- દેશભરમાં જ્યાં એક તરફ કોરોનાની ત્રીજી લહેર નબળી પડતી જોઈ શકાય છે ત્યા બીજી તરફ દેશની રાજધાની દિલ્હી સહીત હરિયાણા અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં કોરોનાના કેસોમાં સામાન્ય વધારો નોંધાતો જોવા મળી રહ્યો […]

ચીનમાં કોરોના: શાંઘાઈમાં સંક્રમણથી વધુ 11ના મોત,લોકડાઉન 26 એપ્રિલ સુધી લંબાવાયું  

ચીનમાં કોરોનાનો કહેર યથાવત  શાંઘાઈમાં સંક્રમણથી વધુ 11ના મોત લોકડાઉન 26 એપ્રિલ સુધી લંબાવાયું દિલ્હી:ચીનમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે શાંઘાઈમાં છેલ્લા એક દિવસમાં કોવિડ-19ના કારણે વધુ 11 દર્દીઓના મોત થયા છે,જે બાદ લોકોમાં આક્રોશ વધી રહ્યો હોવાના અહેવાલો વચ્ચે શહેરમાં લોકડાઉન 26 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યું છે.2.6 કરોડની વસ્તી ધરાવતા શાંઘાઈમાં કોરોનાની વર્તમાન લહેર […]

ફરી એકવાર કોરોનાના કેસમાં તેજી:ઉત્તરપ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં એક દિવસમાં 103 નવા કેસ નોંધાયા

ફરી એકવાર કોરોનાના કેસમાં તેજી ગૌતમ બુદ્ધ નગરમાં કોરોનાનો પગપેસારો જિલ્લામાં 103 દર્દીઓ મળ્યા,18 બાળકો પણ સંક્રમિત લખનઉ:દેશ સહિત ઘણા રાજ્યોમાં ફરી એકવાર કોરોનાના કેસમાં તેજી જોવા મળી રહી છે.ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં એક દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 103 નવા કેસ નોંધાયા છે.આરોગ્ય વિભાગ દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં આ માહિતી આપવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code