1. Home
  2. Tag "CORONA"

કોરોનાની સાથે દિલ્હીમાં ડેન્ગ્યુનો પગ પેસારો,અત્યાર સુધીમાં આટલા કેસ નોંધાયા  

કોરોનાની સાથે ડેન્ગ્યુની દસ્તક એક સપ્તાહમાં એક કેસ નોંધાયો અત્યાર સુધીમાં 82 કેસ નોંધાયા   દિલ્હી:રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1,422 નવા કેસ નોંધાયા છે, જેના કારણે દૈનિક હકારાત્મકતા દર પણ 5.34 ટકા નોંધાયો છે. દિલ્હીમાં છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુનો વધુ એક કેસ નોંધાયો હતો અને આ વર્ષે અત્યાર સુધીમાં 82 કેસ નોંધાયા છે.રાજધાનીમાં […]

અમદાવાદમાં કોરોનાના 34 કેસ, ત્રણ દિવસમાં NIDના 24 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બન્યા,

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ ગયો છે. રાજ્યમાં 56 દિવસ બાદ રવિવારે 37 નવા કેસ નોંધાયા છે અને 15 દર્દી સાજા થયા છે. અગાઉ 13 માર્ચે 37 નવા કેસ હતા. આજે અમદાવાદ શહેરમાં 34 અને જિલ્લામાં 1 એમ કુલ 35 નવા કેસ નોંધાયા છે. એ સિવાય વડોદરા શહેર અને જામનગર શહેરમાં 1-1 એમ રાજ્યમાં […]

કોરોના વ્યવસ્થાપન-રસીકરણનું મોડલ અન્ય દેશો માટે સંશોધનનો વિષય બન્યું : કેન્દ્રીય આરોગ્ય

અમદાવાદઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે ભારત સરકારની સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની 14મી બેઠક અંતર્ગત ત્રિ-દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સ્વાસ્થ્ય ચિંતન શિબિરમાંથી પ્રાપ્ત થનારું મંથન-ચિંતનરૂપી અમૃત્ત દેશના આરોગ્ય ક્ષેત્રમાં નવા પ્રાણ પૂરશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાના અધ્યક્ષસ્થાને 5 થી 7 મે દરમિયાન યોજાઈ રહેલી આ […]

કોરોના રસીકરણ અભિયાનઃ અત્યાર સુધીમાં 190 કરોડ રસીના ડોઝ અપાયા

નવી દિલ્હીઃ કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકાર અને આરોગ્ય અધિકારી-કર્મચારીઓ રાહતનો શ્વાસ લીધો છે, બીજી તરફ કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન અત્યાર સુધીમાં કોરોનાની રસીના 189.63 કરોડ ડોઝ આપીને કરોડો લોકોને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ ભારતમાં કોરોના રસીકરણ અભિયાન ઝડપી બનાવવામાં આવ્યું છે અને 6 […]

દેશમાં છેલ્લા 24 કલાક દેશભરમાં કોરોનાના 3,275ન કેસ નોંધાયા,વિતેલા દિવસની સરખામણીમાં 2.1 ચકાનો વધારો

 24 કલાક દેશભરમાં 3,275ન કેસ નોંધાયા વિતેલા દિવસની સરખામણીમાં 2.1 ચકાનો વધારો દિલ્હીઃ- દેશભરમાં જ્યાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી રહી હતી ત્યા ફરી એક વખત કેટલાક રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ  વધતા દૈન્ક કેસોમાં વધારો થયો છે. જેમાં ખાસ કરીને દિલ્હી,ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં કોરોનાના કેસો વધી રહ્યા છે જેને લઈને કોરોનાને લઈને લગાવેલ પ્રતિબંધો પણ ફરી […]

કોરોનાના વધતા કહેરને લઈને નોઈડામાં તારીખ 31 મે સુધી પ્રતિબંધ -કોરોનાના નિયમોનું પાલન સહીત કલમ 144 લાગૂ

નોઈડામાં કોરોનાને લઈને પ્રતિબંધ લાગૂ કલક 144 , 31 મે સુધી લાગૂ કરાઈ દિલ્હીઃ- કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે હવે વધતા રહેરને ધ્યાનમાં રાખીને નોઈડા જિલ્લામાં કલમ-144 લાગુ કરવામાં આવી છે. વહીવટીતંત્રના આદેશ પ્રમાણે, કોરોનાવાયરસને લઈને જે નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે તે 31 […]

ગુજરાતમાં કોરોનાનો બુસ્ટર ડોઝ લેવામાં લોકોની આળસ, મફતમાં પણ લોકો વેક્સિન માટે આવતા નથી

અમદાવાદઃ કોરોના કાબૂમાં આવી જતા હવે લોકોમાં ભય અને ગભરાટ પણ દૂર થઇ ગયો હોય છે. ત્યારે બીજીબાજુ લોકો કોરોના સામેની વેક્સિન લેવામાં પણ આળસ દાખવી રહ્યા છે. સરકારી હોસ્પિટલો, દવાખાનાઓ, અને આરોગ્ય કેન્દ્રમાં કોરોનાનો બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. પણ બુસ્ટર ડોઝ લેવા માટે લોકોમાં નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. રાજ્યમાં 100માંથી 1 […]

કોરોનાની રસી માટે કોઈને દબાણ ના કરી શકાયઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. કોરોના રસીકરણ મુદ્દે અગાઉ કોર્ટમાં અરજી થઈ હતી. આ અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં યોજાયેલી સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારની કોવિડ રસીકરણ નીતિને સમર્થન આપ્યું હતું. તેમજ કહ્યું હતું કે, પરંતુ કોઈને રસી આપવા દબાણ કરી શકાય નહીં. આ ઉપરાંત, કોર્ટે સૂચન કર્યું કે, રાજ્ય સરકારોએ […]

નોઈડા: કોરોનાના વધતા કેસ વચ્ચે ગૌતમ બુદ્ધ નગરમાં 31 મે સુધી કલમ 144 લાગુ

ગૌતમ બુદ્ધ નગરમાં 31 મે સુધી કલમ 144 લાગુ કોરોનાના વધતા કેસોને લઈને લેવાયો નિર્ણય લાગ્યા આ પ્રતિબંધો દિલ્હી:કોરોનાના વધતા જતા કેસોને જોતા ગૌતમ બુદ્ધ નગરમાં હવે 31 મે સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. ગૌતમ બુદ્ધ નગરના પોલીસ કમિશનરેટ […]

દિલ્હીમાં કોરોનાની રફતાર વધી, 24 કલાકમાં 1500 થી વધુ કેસ નોંધાયા,1નું મોત 

દિલ્હીમાં કોરોનાની રફતાર વધી 24 કલાકમાં 1500થી વધુ કેસ નોંધાયા 1 દર્દીનું થયું મોત દિલ્હી:રાજધાનીમાં  કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે.છેલ્લા 24 કલાક દરમિયાન રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના 1520 નવા કેસ નોંધાયા છે.દિલ્હીમાં કોરોનાનો સંક્રમણ દર 5.10 ટકા નોંધાયો છે.તો,છેલ્લા 24 કલાક દરમિયાન 1 દર્દીનું મોત થયું છે.સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને 5716 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code