1. Home
  2. Tag "CORONA"

વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના કર્યા વખાણ અને કહી આ વાત

વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના કર્યા વખાણ કહ્યું-દેશમાં બીજી લહેર દરમિયાન સંકટમાં ઘણી મદદ કરી 2021 ને મોટી ઉપલબ્ધિ માનતા વિદેશમંત્રી જયશંકર દિલ્હી:ભારત-અમેરિકા વચ્ચે ટુ-પ્લસ-ટુ મંત્રી સ્તરની બેઠક માટે અમેરિકા પહોંચેલા વિદેશ મંત્રી એસ જયશંકરે પણ કોરોના મહામારી અંગે ચર્ચા કરી હતી.તેમણે કહ્યું કે, ગયા વર્ષે ભારતમાં અમે કોવિડ-19ના ડેલ્ટા વેરિઅન્ટની ખૂબ જ ગંભીર લહેરનો […]

બદલતા કોરોનાના સ્વરુપને લઈને કેન્દ્ર એ રાજ્યોને સઘન દેખરેખના આદેશ આપ્યા,ચાવચેતી જરુરી ગણાવી

કેન્દ્રએ કોરોનાને લઈને દેખરેખના આદેશ આપ્યા કોરોનાના બદલાતા સ્વરુપે ફરી વધારી ચિંતા દિલ્હી – દેશભરમાં સતત કોરોનાનું સ્વરુપ બદલાી રહ્યું છે ત્યારે કોરોનાના નવા આવેલા વેરિએન્ટે ફરી સરકારની ચિતં ાવધારી છે,આ બબાતે વિતેલી કાલે સ્વાસ્થ્યમંત્રીએ નિષ્ણાંતો સાથે એક બેઠક પણ યોજી હતી. દેશના ઘણા સ્થળોએ ફરીથી સંક્રમણના કેસો સામે આવવા લાગ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી […]

ગુજરાતમાં કોરોનાના 35 કેસ નોંધાયા, હાલ 148 એક્ટિવ કેસ, 16 દર્દી સાજા થયા

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાનો ત્રીજો વેવ લગભગ સમાપ્ત થઈ ગયો હતો, અને કોરોનાના કેસ સાવ ઘટી જતાં સરકારે તમામ નિયંત્રણો પણ ઉઠોવી લીધા હતા. પરંતુ કેટલાક દિવસથી કોરોનાના કેસમાં આંશિક વધારો થઈ રહ્યો છે. સોમવારે કોરોનાના નવા 35 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 16 દર્દીઓ સાજા પણ થઇ હતા અત્યાર સુધીમાં કુલ 12,12,992 નાગરિકો કોરોનાને […]

ગાઝિયાબાદમાં કોરોનાનો પગપેસારો,બે શાળાના પાંચ બાળકો કોરોનાથી સંક્રમિત

ગાઝિયાબાદમાં કોરોનાનો પગપેસારો બે શાળાના પાંચ બાળકો કોરોનાથી સંક્રમિત શાળાઓ બંધ કરવામાં આવી લખનઉ :દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો કે ત્યાં વળી કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.ત્યારે હવે કોરોના ગાઝિયાબાદની શાળાઓમાં પોતાની જાળ ફેલાવી રહ્યો છે.ત્યાં બે શાળાના પાંચ બાળકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. જેમાં ત્રણ બાળકો એક જ શાળાના […]

ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટીમાં વધુ 10 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બનતા આંકડો 50 પર પહોંચ્યો

ગાંધીનગરઃ શહેર નજીક રાયસણ ખાતે આવેલી ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટીમાં ગઈકાલ સુધીમાં 41 કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા હતા. જે પૈકી એક વધુ વિદ્યાર્થીની તબિયત લથડતા તેને તાત્કાલિક એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જ્યારે આજે વધું 10 કેસ નોંધાતાં પોઝિટિવ કેસનો આંકડો અડધી સદીને પાર થયો છે. ગુજરાતમાં કોરોનાના કેસ સંપૂર્ણ કાબુમાં આવી ગયા બાદ […]

દેશમાં કોરોના વાયરસ સામે સરકારની લડાઈ હજુ પણ પુરજોશમાં,185.70 કરોડથી વધુ ડોઝ અપાયા

દેશમાં કોરોના વાયરસની અસર ઓછી પણ વેક્સિન પ્રક્રિયા પુરજોશમાં આટલા કરોડ ડોઝ આપવામાં આવ્યા દિલ્હી:દેશમાં કોરોના સામેની લડાઈ હજુ પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.પણ વેક્સીનેશનની ગતિ પુરજોશમાં ચાલી રહી છે.હવે આ આકંડો 185.70 કરોડને પાર કરી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે જાહેર કરવામાં આવેલા […]

દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાયો,24 કલાકમાં 1,054 કેસ

કોરોના કેસ અપડેટ્સ કોરોનાના નવા કેસમાં ઘટાડો 24 કલાકમાં 1,054 કેસ નોંધાયા દિલ્હી:દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાયો છે.છેલ્લા 24 કલાકમાં કોવિડના 1,054 નવા કેસ નોંધાયા છે.દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 185.70 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં હાલમાં 11,132 એક્ટિવ કેસ છે.રિકવરી રેટ હાલમાં 98.76% છે. છેલ્લા 24 કલાકમાં 1,258 લોકો કોરોનાથી […]

કોરોના મહામારીઃ કોવિડ-19ની વેક્સિનની કિંમતમાં કરાયો ઘટાડો

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 10 એપ્રિલથી ખાનગી રસીકરણ કેન્દ્રોમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોવિડ-19 રસીની પ્રિકોશન ડોઝ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી હતી. મંત્રાલયે કહ્યું કે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓ, જેમને રસીનો બીજો ડોઝ નવ મહિના પહેલા લીધો હશે તેમને પ્રિકેશન ડોઝ આપવામાં આવશે. આ દરમિયાન સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક […]

કોરોના વાયરસઃ મુંબઈ બાદ ગુજરાતમાં કોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રી

અમદાવાદ, 9 એપ્રિલ. હવે દેશમાં કોરોનાના નવા XE વેરિએન્યની એન્ટ્રી થઈ છે. મુંબઈ બાદ હવે ગુજરાતમાં XE નો કેસ સામે આવ્યો છે. ગુજરાતમાં જે વ્યક્તિમાં કોરોનાનો XE વેરિએન્ટ મળી આવ્યો છે તે 13 માર્ચે કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, એક સપ્તાહ બાદ તેની તબિયતમાં સુધારો થયો હતો. સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. […]

કોવિડના વધતા કેસો વચ્ચે કેન્દ્રએ દિલ્હી, કેરળ, મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોને આપી ચેતવણી  

કોરોનાના વધતા જતા કેસો દિલ્હી, કેરળ, મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોને ચેતવણી કેન્દ્રએ પાંચ રાજ્યોને આપી ચેતવણી દિલ્હી:ચીન અને અમેરિકામાં કોવિડના કેસોના ફરી વધારા વચ્ચે સરકારે પાંચ રાજ્યોને ચેતવણી જારી કરીને કોઈ પણ પ્રકારની ઢીલ ન કરવા જણાવ્યું છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પોતાના પત્રમાં કહ્યું છે કે,દેશના રોજના નવા કોવિડ કેસોમાં કેટલાક રાજ્યોનું યોગદાન ઘણું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code