1. Home
  2. Tag "CORONA"

કોરોનામાં રાહતઃ- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 67 હજાર કેસ , એક્ટિવ કેસો પણ  8 લાખની અંદર

કોરોનાના કેસમાં ઘટાડો 24 કલાકમાં નોંધાયા 67 હજાર કેસ દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ધીમી પડી રહી છે, ત્યારે દેશમાં હવે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી રહી છે ત્યારે જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો બુધવારે દેશમાં કોરોના વાયરસના 67 હજાર 84 નવા કેસ જોવા મળ્યા અને 1 હજાર 241 દર્દીઓના મોત થયા […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં 71,365 કેસ નોંધાયા- એક્ટિવ કેસોની સંખ્યા ઘટી

છેલ્લા 24 કલાકમાં 71 હજાર 365 કેસ સામે આવ્યા દેશમાં એક્ટિવ કેસોનો આંકડો 9 લાખથી પણ ઓછો   દિલ્હીઃ- છેલ્લા 2 વર્ષથી દેશમાં ચાલી રહેલી કોરોના મહામારીની હાલ ત્રીજી લહેર ચાલી રહી છે ત્યારે હવે ત્રીજી લહેરની ગતિ ઘીમી પડતી જોવા મળી રહી છે દેશમાં નોંધાતા દૈનિક કેસોમાં ગટતા જોવા મળી રહ્યા છે ત્યારે હવે […]

રાજકોટમાં કોરોનાના કેસથી તો રાહત, પણ શરદી-ઉધરસના કેસમાં નોંધપાત્ર વધારો

શરદી-ઉધરસના 403 કેસ નોંધાયા સામાન્ય તાવના કેસ 248કેસ નોંધાયા ઝાડા–ઉલટીના 44 કેસ દાખલ રાજકોટ: શહેરમાં એક તરફ કોરોના કેસ ઘટી રહ્યા છે ત્યારે બીજી તરફ રોગચાળાએ હાહાકાર મચાવવાનું ચાલુ રાખ્યું છે. જેમાં એક સપ્તાહમાં મનપાના ચોપડે શરદી-ઉધરસના 403 દર્દીઓ નોંધાયા છે. જયારે સામાન્ય તાવના કેસ 248 અને ઝાડા–ઉલટીના 44 દાખલ થયા છે. આ ઉપરાંત ડેંગ્યુના […]

ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડોઃ એક લાખથી ઓછા કેસ નોંધાયાં, 11 લાખથી વધારે એક્ટિવ કેસ

24 કલાકમાં બે લાખ દર્દીઓ સાજા થયાં રિકવરી રેટ વધીને 96 ટકાને પાર દેશમાં અત્યાર સુધી રસીના 170 કરોડ ડોઝ અપાયાં દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો એક લાખથી ઓછો રહ્યો છે. 24 કલાકમાં કોરોનાના 83876 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જેની સાથે રાહતની વાત એ […]

ગુજરાતમાં કોરોનાના 3897 કેસ નોંધાયા, અમદાવાદમાં 1263 કેસ, રાજ્યમાં 19 નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં  ગઈકાલ કરતા આજે  રવિવારે ઘટાડો નોંધાયો હતો. આજે રવિવારે રાજ્યમાં કોરોનાના 3897  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 1263 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે 19 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર- 6, અને જિલ્લો-1, વડોદરા શહેર-4, અને જિલ્લો-1 સુરત શહેર-1 અને જિલ્લો-2, રાજકોટ શહેર-1, અને જિલ્લો-1, ભાવનગર […]

ગુજરાતમાં કોરોનાના 4710 કેસ નોંધાયા, અમદાવાદમાં 1451 કેસ, રાજ્યમાં 34 નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં  ગઈકાલ કરતા આજે  શનિવારે ઘટાડો નોંધાયો હતો. આજે શનિવારે રાજ્યમાં કોરોનાના 4710  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 1451 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે 34 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર- 7, વડોદરા શહેર-4, ગાંધીનગર શહેર-1, સુરત શહેર-4, મહેસાણા-1, બનાસકાંઠા-1, રાજકોટ શહેર-1, અને જિલ્લો-2, ભરૂચ-2, મોરબી-1, જામનગર […]

ગુજરાતમાં કોરોનાના 6097 કેસ નોંધાયા, અમદાવાદમાં 1985 કેસ, રાજ્યમાં 35 નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં  ગઈકાલ કરતા આજે શુક્રવારે ઘટાડો નોંધાયો હતો. આજે શુક્રવારે રાજ્યમાં કોરોનાના 6097  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 1985 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે 35 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર- 8, અને જિલ્લો-1 સુરત શહેર -1, અને જિલ્લામાં -2, વડોદરા શહેર-4 અને જિલ્લો-1, રાજકોટ શહેરમાં- 1 […]

દિલ્હીમાં કોરોનાના કેસ ઘટતા નિયંત્રણો હળવા કરાયાઃ ધો-9થી 12ના ઓફલાઈન વર્ગો શરૂ કરાશે

7મી ફેબ્રુઆરીથી ઓફલાઈન વર્ગો શરૂ થશે નર્સરીથી ધો-8ના વર્ગો 15મી ફેબ્રુઆરીથી શરૂ થશે રાત્રિ કરફ્યુના સમયમાં પણ એક કલાકનો ઘટાડો દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સીએમ કેજરિવાલની સરકારે રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ હવે નિયંત્રણો હળવા કરવાની દિશામાં પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ […]

દેશમાં કોરોનાના 1.49 લાખ નવા કેસ નોંધાયાં, 2.59 લાખ દર્દીઓએ સાજા થયાં

દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસમાં ફરીથી ઘટાડો થઈ રહ્યો છે. જો કે, મૃત્યુઆંકમાં પણ સતત વધારો થતા આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે. બીજી તરફ રાહતની વાત એ છે કે, મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઈ રહ્યાં છે. 24 કલાકમાં કોરોનાના 1.49 લાખ જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જેની સામે 2.59 લાખ જેટલા દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા […]

કોરોના પર ઝાયડસ-કેડિલાનો વાર,નીડલ-ફ્રી કોરોના વેક્સિનની સપ્લાય શરૂ

કોરોના પર કેડિલા-ઝાયડસનો વાર નીડલ-ફ્રી કોરોના વેક્સિનનો સપ્લાય શરૂ બુધવારે સરકારને મોકલી પ્રથમ બેચ દિલ્હી: કોરોનાવાયરસના કારણે અત્યારે તમામ દેશો વેક્સિન બનાવી રહ્યા છે. મોટાભાગના દેશો કોરોનાને માત આપવા માટે વેક્સિન બનાવી રહ્યા છે ત્યારે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ કોરોનાની રસી ZycoV-Dની સપ્લાય શરૂ કરી દીધી છે. જાણકારી અનુસાર Zydus Cadila દ્વારા ઉત્પાદિત Zycov-D એ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code