1. Home
  2. Tag "CORONA"

કોરોનાના વધતા જતાં કેસને લીધે વાઈબ્રન્ટ સમિટ યોજાશે કે નહીં ? સરકાર ટૂંકમાં નિર્ણય લેશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સાથે કોરોનાનો નવો વાયરસ ઓમિક્રોનના કેસમાં પણ આંશિક વધારો થયો છે. ત્યારે ગાંધીનગર ખાતે આગામી તા. 10મી જાન્યુઆરીથી યોજાનારા વાઈબ્રનેટ સમિટને લઈને સરકાર અવઢવભરી સ્થિતિમાં મુકાઈ છે. વાઈબ્રન્ટ સમિટ યોજવી કે નહીં તે અંગે પીએમઓનું માર્ગદર્સન માંગવામાં આવ્યું હોવાનું કહેવાય છે. અને તેનો ટૂંક સમયમાં નિર્ણય […]

ઓમિક્રોનનું જોખમઃ- દેશમાં સ્થિતિ વણસી શકે છે,કેન્દ્રએ આપ્યા સખ્ત નિયન પાલનના આદેશ

કોરોનાને લઈને કેન્દ્રનું કડક વલણ નિયમોનું કડકપણે પાલન કરવાના આપ્યા આદેશ દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, કોરોનાને લઈને સ્થિતિ વણસી રહી છે ત્યારે કેન્દ્રએ તમામ રાજ્યોને કોરોનાના નિયમોનું કડકપણે અમલ કરાવવાના આદેશ જારી કર્યા છે,ઓમિક્રોનના ખતરાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ રાજ્યોને આરોગ્ય સેવાઓ મજબૂત કરવા જણાવ્યું છે. આ આદેશમાં કહેવામાં […]

દિલ્હીમાં કોરોનાના કેસમાં વધારો થતા ડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો અમલ કરાશે

દિલ્હી: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાના વધતા ખતરાને જોતા કહ્યું કે ગભરાવાની જરૂર નથી, પરંતુ માસ્ક પહેરવાનું રાખજો. આ સમયે બજારોમાં ભારે ભીડ છે પરંતુ લોકોએ માસ્ક પહેર્યા નથી. સીએમ કેજરીવાલે કહ્યું કે આ વખતે અમે કોરોના સામે લડવા માટે 10 ગણા તૈયાર છીએ અને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન દિલ્હીમાં લાગુ કરવામાં આવશે. ઓમિક્રોનને લઈને ચિંતા […]

અમદાવાદમાં કોરોનાએ માથુ ઉચક્યું : કુલ 7 વિસ્તારોનો માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવેશ

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. 24 કલાક દરમિયાન અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 100 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. કોરોનાના કેસમાં વધારો થતા મનપાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. કોરોનાના કેસને પગલે વધુ 3 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ અત્યાર સુધીમાં લગભગ કુલ 7 […]

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને હોસ્પિટલોમાં 87959 બેડની વ્યવસ્થા

બાળકો માટે 2342 સામાન્ય બેડની વ્યવસ્થા ઓક્સિજન ટેન્કની ક્ષમતામાં કરાયો વધારો અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દરમિયાન 18 વર્ષની નાની ઉંમરના બાળકો માટે 2342 જેટલા સામાન્ય બેડની વ્યવસ્થા કરાઈ છે આ ઉપરાંત વેન્ટીલેટર અને આઈસીયુ બેડની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવ્યાં છે. આ ઉપરાંત 87959 બેડની વ્યવસ્થા કરવામાં […]

કોરોના સંકટઃ રાજકોટ મનપાએ ફરીથી 70 ધન્વંતરી રથ દોડાવવાનો કર્યો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા સરકાર દ્વારા કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યાં છે. બીજી તરફ સ્થાનિક ઘોરણોપણ જે તે વહીવટી તંત્ર દ્વારા કોરોનાને લઈને કામગીરી શરૂ કરી છે. રાજકોટ મનપાએ કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ફરીથી ધન્વંતરી રથ દોડાવવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ટેસ્ટીંગ બુથ વધ ઉભા કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ કોર્પોરેશન […]

અમદાવાદઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને AMCનું આગોતરૂ આયોજન

અમદાવાદ: હેરિટેજ સિટી અમદાવાદમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા એએમસી સફાળુ જાગ્યું છે. તેમજ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં જરૂરી બેડ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત 35000 જેટલા રેમડીસીવીર ઈન્જેક્શનનો જથ્થો તથા LG હોસ્પિટલમાં 6000 લિકવિડ ઓક્સિજનના બે ટેન્ક તૈયાર કરવામાં આવ્યા છે. જેથી કોરોનાની બીજી લહેર વખતે ઉભી થયેલી પરિસ્થિતિનું પુનઃ નિર્માણ ના […]

વૈજ્ઞાનિકોની નવી ચેતવણી,કોરોનાનો નવો વેરિયન્ટ આવી શકે છે

વૈજ્ઞાનિકોની ચેતવણી આ પ્રાણીના કારણે નવો વેરિયન્ટ આવી શકે હાલ ઓમિક્રોન સૌથી મોટો પડકાર દિલ્હી: કોરોનાના અત્યાર સુધીમાં જેટલા વેરિયન્ટ આવ્યા તેનાથી સમગ્ર દુનિયા હેરાન પરેશાન તો છે જ, પણ હવે વૈજ્ઞાનિકો દ્વારા એવી ચેતવણી આપવામાં આવી કે જે લોકોની ચિંતામાં વધારો કરી શકે છે. જાણકારી અનુસાર ધ ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના અભ્યાસના વરિષ્ઠ લેખક પ્રોફેસર […]

કોરોના સંકટઃ અમદાવાદ સહિત 8 કોર્પોરેશનને સર્વેલન્સની કામગીરી ઝડપથી કરવાની આરોગ્ય વિભાગ સૂચના

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ અમદાવાદ સહિત આઠ શહેરોમાં સર્વેલન્સની કામગીરીને લઈને મનપા તંત્રને જરૂરી સૂચના આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાના કેસમાં વધારો થતા જ કોરોના ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર, જૂનાગઢ, ભાવનગર અને જામનગર કોર્પોરેશનને કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા […]

કોરોના સંકટઃ સાચા ફિટીંગના માસ્કની સાથે એન-95 અને FFP2 માસ્કનો ઉપયોગ કરવા તબીબોનું સુચન

દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. ડેલ્ટા વેરિએન્ટના સાથે ઓમિક્રોન વેરિએન્ટના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશની જનતાને સાવચેત અને સતર્ક રહેવા માટે વિનંતી કરી છે. દરમિયાન મહારાષ્ટ્ર સ્ટેટ ટાસ્ક ફોર્સના સભ્યએ માસ્કને અપગ્રેડ કરવા સૂચન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, સાચા ફિટીંગના માસ્કની સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code