1. Home
  2. Tag "CORONA"

રાજકોટની બે સ્કૂલના 11 વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત, વાલીઓમાં ફફડાટ

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સ્કૂલ-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યર્થીઓ પણ સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન રાજકોટની બે શાળામાં કોરોનાનાથી 11 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો સંક્રમિત થયાનું સામે આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. તેમજ બંન સ્કૂલમાં તાત્કાલિક ઓફલાઈન એજ્યુકેશન બંધ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી […]

કોરોનાના વધતા કેસથી બ્રિટનની હાલત વધારે ખરાબ

બ્રિટનમાં કોરોનાથી હાલત ખરાબ લોકો ઘરમાં રહેવા મજબૂર સરકાર પણ કોરોના સામે લાચાર દિલ્હી: વિશ્વમાં કોરોનાવાયરસના અત્યારે જો સૌથી વધારે કેસ વધતા હોય તો તે છે બ્રિટન, ફ્રાન્સ અને અમેરિકા. આ દેશોમાં નવા વેરિયન્ટની અસર વધારે જોવા મળી છે તેના કારણે લોકો મોટી સંખ્યામાં સંક્રમિત થઈ રહ્યા છે. જે રીતે કોરોનાવાયરસના કેસ આ દેશોમાં વધી […]

કોરોનાઃ અમદાવાદમાં 80 અર્બન હેલ્થ સેન્ટર ઉપર ટેસ્ટિંગની વ્યવસ્થા, ટેસ્ટ પોઝિટીવીટી દર વધ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે અને છેલ્લા કેટલાક દિવસથી કોરોના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. મેગાસિટી અમદાવાદમાં જ 10 દિવસમાં ત 150 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા મનપા તંત્ર એકશનમાં આવ્યું છે. તેમજ પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. શહેરમાં લગભગ 80 જેટલા અર્બન હેલ્થ સેન્ટર ઉપર […]

ઓમિક્રોનના કહેરને લઈને કેન્દ્ર એક્શનમોડમાં – 10 રાજ્યોમાં કેન્દ્રની આરોગ્ય ટિમ તૈનાત  

દેશમાં ઓમિક્રોનનો કહેર કેન્દ્ર એક્શન મોડમાં 10 રાજ્યોમાં કેન્દ્રની આરોગ્ય ટિમ રવાના   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં ઓમિક્રોનનો કહેર વર્તાઈ રહ્યો છએત્યારે હવે કેન્દ્રની પણ ચિંતા વધી છે જેને લઈને હવે કેન્દ્ર પણ એક્શન મોડમાં આવ્યું છે.કેન્દ્ર દ્વારા દેશમાં આવા દસ રાજ્યોની ઓળખ કરવામાં આવી છે જ્યાં ઓમિક્રોન અને કોરોનાનું સંક્રણ  ઝડપથી વધી રહ્યું છે. આ […]

કોરોના સંકટઃ દેશના અલગ-અલગ રાજ્યોમાં નિયંત્રણો મુકવાની શરૂઆત

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનું સંકટ તોડાઈ રહ્યું છે. ભારતમાં ઓમિક્રોનની સાથે ડેલ્ટી વેરિએન્ટના કેસ પણ સામે આવી રહ્યાં છે. જેથી કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પોત-પાતાની રીતે નિયંત્રણો લાદવા સૂચના આપી હતી. બીજી તરફ કેસમાં વધારો થતાની સાથે જ ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં કોરોના મહામારીને લઈને આકરા […]

યુ.કેમાં કોરોનાના કેસમાં એક સપ્તાહમાં 48 ટકાનો વધારો,એક જ દિવસમાં 122,186 કેસ નોંધાયા

યુકેમાં થયો કોરોના બેકાબૂ એક જ સપ્તાહમાં 48 ટકા કેસ વધ્યા એક જ દિવસમાં 122,186 કેસ નોંધાયા દિલ્હી: કોરોનાવાયરસથી અત્યારે યુકે વધારે સૌથી વધારે અસરગ્રસ્ત હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે યુકેમાં એક જ સપ્તાહમાં કેસમાં 48 ટકાનો વધારો જોવા મળ્યો છે. જાણકારી અનુસાર છેલ્લા 24 કલાકમાં યુકેમાં 122000થી પણ વધારે કેસ નોંધવામાં આવ્યા […]

ઉત્તર પ્રદેશમાં આજથી કોરોના કર્ફ્યુ,ઓમિક્રોનના વધતા કેસને લઈને લેવાયો નિર્ણય

ઉત્તર પ્રદેશમાં આજથી કોરોના કર્ફ્યુ રાત્રે 11 થી સવારના 5 સુધી રહેશે લાગુ ઓમિક્રોનના વધતા કેસને લઈને લેવાયો નિર્ણય લખનઉ:સમગ્ર દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા ખતરાને જોતા ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર પણ સતર્ક થઈ ગઈ છે.રાજ્યના સીએમ યોગી આદિત્યનાથે શનિવારથી સમગ્ર રાજ્યમાં નાઇટ કર્ફ્યુ લાદવાનો આદેશ આપ્યો છે. આ કર્ફ્યુ રાજ્યમાં રાત્રે 11 […]

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ ઉપર સતત નજર રખાઈ રહી છેઃ આરોગ્ય મંત્રી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ફરી એકવાર કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. એટલું જ નહીં ઓમિક્રોનના કેસ પણ સામે આવી રહ્યાં છે. જેથી સરકાર પણ સફાળી જાગી છે. કોરોના સામેની લડાઈને વધારે મજબુત બનાવવામાં આવી હોવાનો સરકારે દાવો કર્યો છે. તેમજ હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. તેમ આરોગ્યમંત્રી ઋષિકેશ […]

અમદાવાદમાં કોરોનાએ માથુ ઉચક્યું : બે વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે અને 24 કલાકમાં 111 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. મેગાસિટી અમદાવાદમાં ગઈકાલે 43 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતા બે વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. શહેરનાં નોર્થ-વેસ્ટ ઝોનમાં આવેલ ચાંદલોડિયાનાં આઈસલેન્ડનાં ICB આઈલેન્ડનાં બ્લોક H નાં ટોથા માળનાં […]

કોરોનાની ત્રીજી લહેરને લઈને અલ્હાબાદ હાઈકોર્ટની પીએમ મોદી અને ચૂંટણી પંચને અપીલ

વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો ભારતમાં પણ આવી શકે છે લહેર અલ્હાબાદ હાઈકોર્ટની પીએમ મોદીને અપીલ વારાણસી: કોરોનાવાયરસની ત્રીજી લહેર અત્યંત ભયાનક રીતે જોવા મળી શકે છે. કોરોનાવાયરસનો નવો વેરિયન્ટ જે અત્યારે સમગ્ર દુનિયામાં તબાહી મચાવી રહ્યો છે તે ભારતમાં પણ તબાહી મચાવી શકે છે. આ વાતને ધ્યાને લઈને અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા પીએમ મોદી તથા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code