1. Home
  2. Tag "CORONA"

કોરોના રસીકરણઃ 31મી ડિસેમ્બર સુધી હર ઘર દસ્તક અભિયાન ચલાવવાનો નિર્ણય

દિલ્હીઃ કોરોના સામે ચાલી રહેલા રસીકરણને વધુ વેગવંતુ બનાવવા કેન્દ્ર સરકારે 31 ડિસેમ્બર સુધી ઘર-ઘર અભિયાન ‘હર ઘર દસ્તક’ ચલાવવાનું નક્કી કર્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર હવે હર ઘર દસ્તક અભિયાન 31 ડિસેમ્બર સુધી ચલાવવામાં આવશે અને 100% રસીકરણનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવશે. તેનો હેતુ કોરોના રસીના પ્રથમ ડોઝના 100 ટકાના લક્ષ્યને પૂર્ણ કરવાનો છે, […]

કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટને લઈને ભારત સરકાર સતર્ક, કેટલાક આદેશ જાહેર

કોરોનાવાયરસના નવા વેરિયન્ટનો ભય સંક્રમણ થવાની ઝડપ વધારે સરકારે કેટલાક આદેશ જાહેર કર્યા દિલ્હી :ભારતમાં છેલ્લા કેટલાક મહિનાથી કોરોનાવાયરસના કેસ સતત ઓછા થઈ રહ્યા છે. લોકોને રાહત છે તે વાતથી સાથે સરકારે પણ કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે અનેક પ્રયાસ કર્યા છે. આવામાં હવે નવો વેરિયન્ટ કેટલાક દેશોમાં પહોંચ્યો છે જેનું નામ છે ઓમિક્રોન. ભારત સરકાર […]

ચંડીગઢમાં પોઝિટિવ મળી આવેલા ત્રણ લોકોમાં દક્ષિણ આફ્રિકાના કોરોના વેરિયન્ટની આશંકા 

ચંડીગઢમાં ત્રણ લોકો પોઝિટિવ મળી આવ્યા  દક્ષિણ આફ્રિકાના કોરોના વેરિયન્ટની આશંકા પ્રશાસને કર્યા આઇસોલેટ    ચંડીગઢ:દક્ષિણ આફ્રિકાથી પરત આવેલા એક વ્યક્તિમાં કોરોના પોઝિટિવ હોવાનું સામે આવતાં ચંડીગઢમાં ખળભળાટ મચી ગયો છે. અગાઉ આવો રિપોર્ટ સામે આવ્યો હતો કે,તે વ્યક્તિની સાથે પરિવારના એક સભ્ય અને ઘરમાં કામ કરતી સહાયક  મહિલા પણ પોઝિટિવ મળી આવી હતી, પરંતુ […]

અમદાવાદમાં કોરોનામાં 958 મૃત્યુ પામેલાના પ્રત્યેક પરિવારને 50,000ની સહાય ચુકવાઈ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને લીધે અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે.હવે છેલ્લા મહિનાઓથી કોરોનાના કેસમાં સતત ઘટાડાને લીધે સરકારે નિયંત્રણો પણ હળવા કરી દીધા છે. શાળા-કોલેજોમાં પણ ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. કોરોનાના મૃતકોના સ્વજનો હજુ પણ આપત્તી કાળને ભુલી શક્યા નથી. ત્યારે  સરકારે કોરોનાના મૃતકોના વારસદારોને રૂપિયા 50,000 સહાય આપવાની જાહેરાત કર્યા બાદ […]

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની પ્રથમ તસ્વીર આવી સામે

દિલ્હીઃ કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનને પગલે સમગ્ર દુનિયામાં ખળભળાટ મચી ગયો છે.  ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. આ નિયમો 1 ડિસેમ્બરથી લાગુ થશે. આ મુજબ ભારત આવનારા વિદેશી પ્રવાસીઓ પાસે તેમના છેલ્લા 14 દિવસના પ્રવાસ ઇતિહાસનો રેકોર્ડ માંગવામાં આવશે, દરમિયાન કોવિડ-19ના નવા વેરિએન્ટ ઓમિક્રોનની પ્રથમ તસ્વીર સામે આવી […]

કોરોના મહામારીઃ ગુજરાતમાં મૃતકોના પરિવારજનોને વળતર મળી રહે તે માટે પોર્ટલ બનાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની બીમારીથી મૃત્યુ પામેલા પરિવારજનોને આર્થિક સહાય આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ ફોર્મને લઈને અનેક લોકો મુઝવણ અનુભવી રહ્યાં છે. દરમિયાન વળતરને લઈને સુપ્રીમ કોર્ટમાં થયેલી એક અરજીમાં ગુજરાત સરકાર તરફથી સોલિસિડર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, લોકોને વળતર માટે ભારે હાલાકીનો સામનો ના કરવો પડે અને સરળતાથી […]

મહારાષ્ટ્રના ભીવંડીમાં કોરોના વિસ્ફોટઃ વૃદ્ધાશ્રમમાં વેક્સિન લઈ ચૂકેલા 62 વૃદ્ધો કોરોના સંક્રમિત

મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ વૃદ્ધાશ્રમના 62 વૃદ્ધો કોરોનાથી સંક્રમિત દરેકે વેક્સિન લીધી હતી આ વિસ્તારને કન્ટેન્ટમેન ઝોન જાહેર કરાયો   દિલ્હીઃ- કોરોનાનું નવું વેરિઅન્ટ ‘ઓમિક્રોન’ સામે આવ્યા બાદ વિશ્વભરમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે,. તો બીજી તરફ દેશમાં કોરોનાના એક સાથે કેસો આવવાની ઘટનાઓ પણ વધી રહી છે.,ત્યારે મહારાષ્ટ્રના ભિવંડીમાં કોરોના વિસ્ફોટ થયોના સમાચાર સામે […]

કોરોના રસીકરણ અભિયાનઃ અત્યાર સુધીમાં 43.67 કરોડ લોકોએ લીધો બીજો ડોઝ

દિલ્હીઃ ભારતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ટાળવા માટે રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 122 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે. દેશમાં 43.76 કરોડ લોકોએ અત્યાર સુધીમાં કોરોનાની બીજી રસીનો ડોઝ લીધો છે. તેમજ મોટી સંખ્યામાં લોકો કોરોના રસીનો બીજો ડોઝ લે તે માટે કેન્દ્ર સરકાર સાથે સ્થાનિત તંત્ર દ્વારા પણ કવાયત […]

વાઈબ્રન્ટ સમિટની ધૂમ તૈયારીઓ, કોરોનાના નવા વાયરસથી સરકાર ચિંતિત

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી તા. 10મી જાન્યુઆરીથી વાયબ્રન્ટ સમિટનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. વાયબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વાયબ્રન્ટની ધૂમ તૈયારીઓ ચાલી રહી છે.આ સમિટ માટે 1937 જેટલા ઉદ્યોગકારો અને 1904 જેટલી કંપનીઓએ નોંધણી કરાવી દીધી છે. બીજી તરફ દ. આફ્રિકા સહિતના […]

ભારતે દુનિયાના 95 દેશને કોરોનાની વેક્સિનના 7 કરાડથી વધારે ડોઝ પુરા પાડ્યાં

દિલ્હીઃ કોરોનાનો એકમાત્ર રામબાણ ઈલાજ એટલે વેક્સિન છે. ભારતે બે રસી બનાવી છે અને હાલ સમગ્ર દેશમાં તેજગતિએ કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 120 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે. ભારતે દુનિયાના અનેક દેશોને કોરોનાની રસી પુરી પડાવામાં આવી છે. ભારત દ્વારા દુનિયાના 95 દેશમાં કોવિડના કરોડો ડોઝ સપ્લાય કરવામાં આવ્યાં છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code