1. Home
  2. Tag "CORONA"

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેરઃ છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની સંખ્યા 3 હજારને પાર, સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી

મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 3 હજાર 773 કેસ નવા નોંધાયા કોરોનાના કેસોનો રિકવરી રેટ પણ વધ્યો   મુંબઈઃ- દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે કેરશ બાદ મહારાષ્ટ્રમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે.વિતેલા દિવસને રવિવારે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 30 હજાર 773 નવા કેસ નોંધાયા છે, જે શનિવારની સરખામણઈમાં ઓછા છે. તે […]

કોરોના સામે ગુજરાત સરકારની લડાઈ,આજથી અમદાવાદમાં રસી નહી તો એન્ટ્રી નહીં

કોરોના સામે ધારદાર ગુજરાત સરકાર લોકોને વેક્સિન આપવામાં પણ અવલ્લ રસી નહીં તો એન્ટ્રી નહીં અમદાવાદ શહેરમાં આજથી કોરોનાને લઈને લડાઈ વધારે તેજ કરવામાં આવી છે. કોરોનાવાયરસના કેસ ભલે શહેરમાં ઓછા નોંધવામાં આવ્યા હોય પરંતુ હજુ પણ સરકાર કોરોનાવાયરસના સંક્રમણને હળવાશમાં લેવાના મુડમાં નથી. આવા સમયમાં AMTS- BRTSની બસોમાં તથા મહાપાલિકાની ઓફિસોમાં રસી વગર કોઈ […]

આઈપીએલ-2021 – કોરોનાને કારણે અધુરી મુકવામાં આવેલી આઈપીએલ ફરીથી શરૂ,મુંબઈ Vs સીએસકે વચ્ચે મેચ

આઈપીએલ-2021 ફરીથી શરૂ કોરોનાના કારણે રોકી દેવામાં આવી હતી ટૂર્નામેન્ટ યુએઈમાં રમાશે બાકીની મેચ મુંબઈ: આઈપીએલ-2021નો બીજો ફેઝ આજથી શરૂ કરવામાં આવી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે કેટલીક મેચને રદ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે યુએઈમાં બાકી રહેલી તમામ મેચો રમાડવામાં આવશે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને મહેન્દ્ર સિંહ ધોની ની […]

PM મોદીનો સવાલઃ 2.5 કરોડ લોકોને રસી આપાઈ તો પછી તાવ એક પાર્ટીને કેમ આવ્યો ?

દિલ્હીઃ ભારતે દુનિયામાં કોરોના વાયરસની રસીકરણનો નવો રોકોર્ડ સ્થાપિત કર્યો છે. ગઈકાલે શુક્રવારે સમગ્ર દેશમાં અઢી કરોડથી વધારે લોકોને રસી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર આ અંગે જોરશોરથી પ્રચાર કરી રહી છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહાર કર્યાં છે. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવામાં હેલ્થ વર્કર અને રસી લેનારાઓ સાથે […]

ગુજરાતઃ એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 22.15 લાખથી વધારે લોકોને કોરોનાની રસીથી કરાયા સુરક્ષિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. દરમિયાન ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે વિક્સિનેશન મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં રેકોર્ડ બ્રેક 2.50 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં પણ એક દિવસમાં રેકોર્ડબ્રેક 22.15 લાખ લોકોને કોરોનાની રસી આપીને […]

વડાપ્રધાન આજે ગોવામાં આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ સવારે 10:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગોવામાં પુખ્ત વસ્તી માટે 100% પ્રથમ ડોઝ કવરેજ પૂર્ણ કરવા નિમિત્તે આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયત્નોના પરિણામસ્વરૂપે સફળ રસીકરણ કવરેજમાં સમુદાયની એકત્રીકરણ અને ગ્રાસરૂટ આઉટરીચ માટે ક્રમિક ટીકા ઉત્સવનું સંગઠન, કાર્યસ્થળો […]

અમદાવાદમાં કોરોનાના ઝીરો કેસ આવતા સિનિયર સિટીઝન ગ્રુપના સભ્યોએ કરી ઉજવણી

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં સૌથી વધારે અસર અમદાવાદ અને સુરતમાં જોવા મળી હતી. આ બંને શહેરોમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ મળી આવ્યાં હતા. હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. દરમિયાન અમદાવાદ શહેરના સાયન્સ સીટી સોલા વિસ્તારમાં રહેતા સામાજીક કાર્યકર રોહિત પટેલે […]

કોરોના સંકટઃ અમદાવાદ સહિત આઠ શહેરોમાં રાત્રિ કરફ્યુ લંબાવાયો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, કોરોનાનું સંક્રમણ વધારે ના ફેલાય તે માટે અમદાવાદ સહિત આઠ શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા આ કર્ફ્યુ તા. 25મી સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. તેમજ કરફ્યુનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં […]

કેરળમાં વધતા કોરોનાના કેસોને લઈને ગોવા સરકાર એલર્ટઃ કેરળથી આવતા લોકોએ થવું પડશે 5 દિવસ ક્વોરોન્ટાઈન

કેરળની સ્થિતિને જોતા ગોવા સરકાર એલર્ટ કેરળથી આવતા લોકોએ થવું પડશે ક્વોરોન્ટાઈન દિલ્હીઃ-સમગ્ર દેશભરમાં કોરોનાના કેસો ઘટવા જોવા મળી રહ્યા છે. જે કેસ પહેલા ચાલીસ હજારથી ઉપર આવી રહ્યા હતા હવે તેનો ગ્રાફ 30 હજારથી નીચે આવવા લાગ્યો છે. જો કે, આશ્ચર્યજનક બાબત એ કેરળ રાજ્ય આ સ્થિતિમાં હજી પણ છે, કોરોનાના કેસ વધવાને મામલે […]

પંજાબઃ કોરોનાની રસી નહીં લેનારા સરકારી કર્મચારીઓને ફરજિયાત રજા ઉપર ઉતારાશે

દેશમાં અત્યાર સુધીમાં 73 કરોડથી વધારે લોકોને અપાઈ રસી ઉચ્ચસ્તરીય કોવિડ સમીક્ષા બેઠક યોજાઈ દિલ્હીઃ સમગ્ર દેશમાં હાલ કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન હાથ ધરાયું છે. અત્યાર સુધીમાં 73 કરોડથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. કોરોનાના રસી અંગે જાગૃત્તા ફેલાવવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો પ્રયાસ કરી છે. દરમિયાન પંજાબના મુખ્યમંત્રીએ સરકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code