1. Home
  2. Tag "CORONA"

કોરોનાનો એક કેસ સામે આવવા પર ન્યુઝીલેન્ડમાં લાગ્યું ત્રણ દિવસનું લોકડાઉન  

ન્યુઝીલેન્ડમાં મંગળવારે મધરાતથી દેશવ્યાપી લોકડાઉન ઓકલેન્ડ અને કોરોમંડલમાં સાત દિવસનું લોકડાઉન 6 મહિના પછી પ્રથમ વખત ન્યુઝીલેન્ડમાં આવ્યો કોરોનાનો કેસ દિલ્હી :દુનિયાના અન્ય દેશોની તુલનામાં ન્યુઝીલેન્ડ કોરોના વાયરસને લઈને ખૂબ જ ગંભીર છે. આ એટલા માટે કહી શકાય કારણ કે,ન્યૂઝીલેન્ડ સરકારે મંગળવારે કોરોના વાયરસનો કેસ નોંધાયાની સાથે જ ઓછામાં ઓછા ત્રણ દિવસ માટે સમગ્ર દેશમાં […]

કોરોના કાળમાં કામગીરી મુદ્દ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના BJP સરકાર ઉપર આકરા પ્રહાર

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની આવતાવર્ષે ચૂંટણી યોજાવાની છે. ભાજપ દ્વારા આ ચૂંટણી મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં લડવાનો નિર્ણય કર્યો છે. તેમજ મતદારો સુધી પહોંચવા માટે જનઆશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ કોરોના કાળમાં રૂપાણી સરકાર સદંતર નિષ્ફળ રહી હોવાનો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યાં હતા. તેમજ ગુજરાતની ભાજપ સરકાર અને કેન્દ્રની વડાપ્રધાન […]

અમદાવાદ સહિત 8 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લંબાવાયો, રાત્રે 11થી સવારે 6 સુધી લાગુ રહેશે

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવે માત્ર જુજ સંખ્યામાં કેસ જોવા મળી રહ્યા છે. સરકારે નિયંત્રમો પણ હટાવી લીદા છે પણ રાત્રી કરફ્યુંનો અમલ 8 શહેરોમાં ચાલુ રાખ્યો છે.કરફ્યુની મુદત પુરી થતા રાજ્ય સરકારે 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં તારીખ 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી 8 શહેરોમાં રાતના […]

કોરોના : ગુજરાતના 8 મહાનગરોમાં 28 ઓગસ્ટ સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત,તમામ પાબંધીઓ રહેશે જારી

8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો 28 ઓગસ્ટ સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત રાત્રે 11 થી સવારે 6 સુધી રહેશે કર્ફ્યૂ કર્ફ્યૂમાં કોઈ પણ રાહત આપવામાં ન આવી અમદાવાદ:કોરોનાની બીજી લહેર બાદ કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.તેમ છતાં સરકારો કોરોના વાયરસને લઈને ખૂબ જ સતર્ક જોવા મળી રહી છે. કોરોનાના ખતરાને જોતા, ગુજરાત સરકારે આઠ શહેરોમાં […]

મહારાષ્ટ્રએ બનાવ્યો નવો રેકોર્ડ, એક દિવસમાં 9 લાખ 36 હજાર લોકોને રસી આપવામાં આવી

મહારાષ્ટ્રએ બનાવ્યો અભૂતપૂર્વ રેકોર્ડ એક દિવસમાં 9 લાખ 36 હજાર લોકોને રસી અપાઈ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો નોંધાયો મુંબઈ :મહારાષ્ટ્રએ અભૂતપૂર્વ રેકોર્ડ બનાવ્યો છે. શનિવારે સાંજે 7 વાગ્યા સુધી 9 લાખ 36 હજાર લોકોને રસી આપવામાં આવી હતી. એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં રસીકરણ માટે આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ […]

બેંગ્લોર શહેરમાં 11 દિવસમાં 543 બાળકો કોરોનાથી સંક્રમિત, આરોગ્ય વિભાગ કામે લાગ્યું

543 બાળકો કોરોનાથી સંક્રમિત આરોગ્ય વિભાગ તંત્ર દોડતું થયું લોકોએ સતર્ક રહેવું જરૂરી બેંગ્લોર: કર્ણાટક રાજ્યના બેંગ્લોરમાં શહેરમાં છેલ્લા 11 દિવસમાં 0 થી 18 વર્ષના 500થી વધારે બાળકો કોરોનાવાયરસથી સંક્રમિત થયા છે. જો વાત કરવામાં આવે કોરોનાવાયરસના સંક્રમણની તો કેટલાક લોકોએ એવુ માની લીધુ છે કે કોરોનાવાયરસની ત્રીજી લહેરથી હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, […]

કોરોના સંકટઃ વિવિધ બીમારીથી પીડિતા 12 વર્ષથી વધુની વયના બાળકોને અપાશે પહેલા રસી

દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યાં છે. કોરોનાને નાથવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ બાળકો માટેની રસી માટે પણ પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. કોરોનાની ત્રીજી લહેરમાં સંભવિત બાળકોને અસર થવાની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. દરમિયાન કેન્દ્ર સરકારની કોવિડ વર્કિંગ ગ્રુપે સૌ પ્રથમ વિવિધ […]

કોરોનાના ભયને કારણે આ વર્ષે પણ પાર્ટી પ્લોટ્સ અને કલબોમાં ગરબા નહીં યોજાય

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો વીજો વેવ લગભગ સમાપ્ત થઈ ગયો છે. સરકારે પણ નિયંત્રણો લગભગ ઉઠાવી લઈને છૂટછાટો આપતા જનજીવન પણ પુનઃ ઘબક્તું થઈ ગયું છે. કોરોનાના સંભવિત ત્રીજા વેવ સામે સરકાર એલર્ટ છે. આ વર્ષે રથયાત્રામાં પણ લોકોની ભીડ એકઠી ન થાય તે માટે નિયંત્રણો લાદવામાં આવ્યા હતા તેમજ લોકમેળાઓને પણ મંજુરી આપવામાં આવી નથી. […]

કોરોના સંકટઃ પંજાબની શાળાઓમાં રોજના 10 હજાર RTPCR ટેસ્ટ કરાશે

દિલ્હીઃ પંજાબમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે સ્કૂલમાં ઓફલાઈન અભિયાસ શરૂ કરવામાં આવ્યો છે. જો કે, કેટલીક સ્કૂલના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા શિક્ષણ વિભાગ દોડતું થઈ ગયું છે. દરમિયાન રાજ્યની શાળાઓમાં રોજના ઓછામાં ઓછા 10 હજાર આરટીપીસીઆર ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. એટલું જ નહીં સમગ્ર રાજ્યમાં રોજના 40 હજાર જેટલા ટેસ્ટ કરવાનો નિર્ણય કરવામાં […]

રાજ્યની તમામ શાળા-કોલેજોમાં RT-PCR ટેસ્ટના ડોમ ઊભા કરવા આદેશ સામે તંત્રની મુંઝવણ

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવે નહીવત્ સંખ્યમાં કેસ નોંધાતા હોવાથી સરકારે નિયંત્રણો હળવા કરીને ધો.6થી 12 સુધીની શાળાઓ તેમજ કોલેજોમાં શિક્ષણ કાર્ય શરૂ કરી દીધુ છે. કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના વચ્ચે સરકારે કોરોનાને કાબૂમાં લેવા માટે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટમેન્ટની પદ્ધતિ અપનાવી છે. ત્યારે સરકારે એક પરિપત્ર પણ જારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code