1. Home
  2. Tag "CORONA"

દેશમાં 45.60 કરોડ લોકોને મળ્યો કોવિડ-19 વેક્સિનનો પહેલો ડોઝ

દેશમાં વેક્સિનેશનની પ્રકિયા રોકેટની ગતિ પર 24 કલાકમાં 51 લાખ લોકોને મળી વેક્સિન સરકાર વધારી શકે છે વેક્સિનેશનની સ્પીડ દિલ્હી:ભારતમાં ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 45.60 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. 30 જુલાઈ સુધીના ડેટા અનુસાર દેશમાં આજે 51 લાખથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રસીના 51,83,180 ડોઝ આપવામાં […]

કોરોના કાળમાં લકઝરી કાર અને suvના વેચાણમાં વધારો પણ ટૂ-વ્હીલરમાં ઘટાડો થયો હતો

અમદાવાદઃ કોરોનના કાળમાં લોકોની આવક ઘટી જતાં ઉદ્યોગ-ધંધાને અગણિત નુકશાન થયું હતું. ગુજરાતમાંથી મોટાપાયે શ્રમિકોનું સ્થળાંતર થતાં ઉપરાંત ઉંચા પગારદારોના પગારમાં કાપ મુકાવાના લીધે લોકોનું આર્થિક ચક્ર ફરી ગયું હતું. જેના લીધે ઓટોમોબાઇલ ક્ષેત્રને થયેલું નુકસાન અત્યાર સુધીનું સૌથી વધુ મનાય છે. ગુજરાતમાં કારના વેચાણમાં 28 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ટુ-વ્હીલરના વેચાણમાં 48 ટકાનો ઘટાડો […]

આ તો કેવો નિર્ણય, લગ્ન પ્રસંગ્રમાં માત્ર 150 અને રાજકીય અને ધાર્મિક પ્રસંગ્રોમાં 400 વ્યક્તિઓને છૂટ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો રોગચાળો કાબુમાં આવી ગયો છે, હવે ખૂબ ઓછી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાય રહ્યા છે. સરકારે નિયંત્રણો પણ સાવ હળવા કરી દીધા છે. જે અંતર્ગત રાજ્ય સરકારે અનેક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. 8 શહેરને રાત્રિ કર્ફ્યૂમાંથી 1 કલાકની રાહત આપી છે, જ્યારે ગણેશોત્સવ ઉજવવાની પણ છૂટ આપી છે. 8 મહાનગરોમાં હોટલ અને રેસ્ટોરન્ટ […]

માસ્ક નહી પહેરનારા વેપારીને પાસા, તો રાજકીય નેતાઓ સામે કેમ નહિ? : હાઈકોર્ટે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંઘપાત્ર ઘટાડો થયો છે. કોરોના કાળમાં ફરજિયાત માસ્ક પહેરવાના નિયમો કડક બનાવાયા હતા. કોરોનાને ફેલાવતો અટકાવવા માટે માસ્ક જરૂરી છે. પોલીસને પણ માસ્ક ન પહેરનારા સામે દંડ વસુલ કરવાની સત્તા આપવામાં આવી હતી. પણ કેટલાક કેસમાં પોલીસે કાયદોના ઉપયોગમાં અતિરેક કર્યાની ફરિયાદો પણ ઊઠી હતી. પોલીસે મેડિકલ સ્ટોરના વેપારી સામે માસ્ક […]

કોરોના કાળમાં ગુજરાતીઓએ 22 ટન સોનાના ઘરેણાં વેચીને રોકડ નાણા મેળવ્યાનો અંદાજ

અમદાવાદઃ કોરોના કાળ કપરો રહ્યો, અનેક લોકાની રોજગારી છીનવાઈ ગઈ હતી. ઉદ્યોગ-ધંધા અને વેપાર વણજ પણ ઠપ થઈ ગયો હતો. આથી નાણાંની જરૂરીયાત તથા અનિશ્ચીત પરિસ્થિતિમાં લોકોએ મોટા પાયે સોનાનું વેંચાણ કર્યું હતું. સમગ્ર દેશમાં સોનુ વેચાયું તેમાંથી 20 ટકાનું વેચાણ માત્ર ગુજરાતમાં થયુ હોવાનો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઈન્ડીયા બુલીયન એન્ડ જવેલર્સ […]

ચોમાસું સત્ર : લોકસભામાં કોરોના મહામારી પર આજે થશે ચર્ચા

લોકસભામાં કોરોના મહામારી પર આજે થશે ચર્ચા દેશમાં કોવિડ -19 ની પરિસ્થિતિનો ઉઠાવશે મુદ્દો એનકે પ્રેમચંદ્રન અને વિનાયક રાઉત ઉઠાવશે મુદ્દો દિલ્હી : લોકસભામાં કોરોના મહામારીની શુક્રવારે એટલે કે આજે ચર્ચા કરવામાં આવશે. સુધારેલા એજન્ડા મુજબ, એનકે પ્રેમચંદ્રન અને વિનાયક રાઉત દેશમાં કોવિડ -19 ની પરિસ્થિતિનો મુદ્દો ઉઠાવશે. ચોમાસું સત્રની શરૂઆતમાં રાજ્યસભામાં આની ચર્ચા થઇ […]

કોરોનાના સંભવિત ત્રીજા વેવના ડરને લીધે સૌરાષ્ટ્રમાં આ વર્ષે પણ લોકમેળા નહીં યોજાય

રાજકોટઃ સૌરાષ્ટ્રના લોકો ઉત્સવ પ્રેમી વધુ હોય છે. જેમાં શ્રાવણ મહિનામાં તો ગામેગામ લોકમેળાઓ યોજાતા હોય છે. સાતમ-આઠમના પર્વની તો ભારે રંગેચંગે ઊજવણી કરવામાં આવતી હોય છે. હાલ રાજ્યમાં કોરોનાનો રાગચાળો કાબુમાં આવી ગયો છે, અને કેસમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલે સરકારે તમામ નિયંત્રણો લગભગ ઉઠાવી લીધા છે. જોકે કોરોનાના સંભવિત ત્રીજા વેવને […]

કોરોનાથી મૃત્યુ પામેલા શ્રમિકોના આશ્રિતોને સરકાર આપશે પેન્શન

અમદાવાદઃ રાજ્યમાં કોરોના કાળમાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. જેમાં ઘણા શ્રમજીવી પરિવારો તો એવા છે કે, પરિવારનો કમાનાર મુખ્ય મોભી ગુમાવ્યો હતો. કોરોનામાં મૃત્યુ પામનારા શ્રમિકોના આશ્રિતો (વારસદારો)ને આર્થિક સહાય મળે તે માટે સરકારે કોવિડ રાહત યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ શ્રમિકના વારસદાર પતિ કે પત્ની તેમજ બાળકોને પેન્શન અપાશે. શ્રમિકના […]

કોરોના સંકટઃ 48 ટકા માતા-પિતા સંતાનોને રસી વિના નથી મોકલવા માંગતા સ્કૂલ

દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે જનજીવન ફરીથી ધબકતું થયું છે. તેમજ કેટલાક રાજ્યોમાં સ્કૂલોમાં ઓફલાઈન વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ બાળકો માટે કોરોનાની રસીની ટ્રાયલ ચાલી રહી છે અને સપ્ટેમ્બર સુધીમાં બાળકો માટે કોરોનાની રસી ઉપલબ્ધ થવાની શકયતા છે. તેમજ ત્રીજી લહેર બાળકોને અસર કરશે તેવી અટકળો […]

કોરોનાને લીધે મૃત્યુ પામેલા વિવિધ ક્ષેત્રના કલાકારોના પરિવારને સરકાર આર્થિક સહાય આપશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાની મહામારીમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. જેમાં કલાકારો પણ બાકાત નથી. કલાકારોના પરિવારજનોને આર્તિક સહાય આપવા સરકાર સમક્ષ રજુઆત પણ કરવામાં આવી હતી. આથી કોરોનાને લીધે મૃત્યુ પામેલા વિવિધ કલાક્ષેત્રના કલાકારોના પરિવારને આર્થિક સહાય આપવાનું રાજ્ય સરકારની વિચારણા હેઠળ છે. અને આ માટે ગુજરાતના તમામ જિલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ જિલ્લા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code