1. Home
  2. Tag "CORONA"

ગુજરાતમાં અંદાજે 50 ટકા લોકોને મળી કોરોના વેક્સિન, કોરોનાનું સંક્રમણ પણ ઓછું

ગુજરાતમાં અંદાજે 3 કરોડ લોકોને મળી વેક્સિન 50 ટકા લોકો થયા વેક્સિનેટ વેક્સિનેશનની ઝડપી પ્રક્રિયા બાદ સંક્રમણ દર ઓછો અમદાવાદ: કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે તથા ત્રીજી લહેરને રોકવા માટે સરકાર દ્વારા શક્ય એટલી ઝડપથી વેક્સિનેટ કરવામાં આવી રહ્યા છે. લોકોને વેક્સિન મળે તે માટે અનેક જગ્યાએ વેક્સિનેશન સેન્ટર પણ ઉભા કરવામાં આવ્યા છે.એવામાં ગુજરાત […]

વિરોધપક્ષે ઉઠાવેલા સવાલનો કેન્દ્ર એ આપ્યો જવાબઃ કહ્યું, ‘કોરોનાની બીજી લહેરમાં દેશમાં ઓક્સિજનની અછતના કારણે એક મોત નથી થયું’

કોરોનામાં ઓક્સિજનના અભાવને એક પણ મોત થયું નથી રાજ્યસભામાં વિરોધપક્ષનો હંગામો   દિલ્હીઃ- રાજ્યસભામાં વિરોધ પક્ષ દ્વારા અનેક સનાલો ઊભા કરવામાં આવ્યા હતા. ત્યારે કોરોનાની બીજી લહેરમાં ઓક્સજિનના અભાવથી થયેલા મોતને લઈને પણ કોંગ્રસ કોંગ્રેસના સાંસદ વેણુગોપાલ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો, જો કે તેના જવાબમાં કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવારે લેખિતમાં આ બાબતે […]

કોરોનાને કારણે ઈન્ડોનેશિયામાં સ્થિતિ અતિગંભીર, અન્ય દેશોએ સતર્ક થવાની જરૂર

કોરોનાવાયરસ મહામારીથી ઈન્ડોનેશિયાની સ્થિતિ ગંભીર અન્ય દેશોને પણ સતર્ક થવાની જરૂર સૌથી વધુ કેસ નોંધતો દેશ ઈન્ડોનેશિયા દિલ્હી : વિશ્વના દેશોમાં કોરોનાવાયરસના કેસ ક્યાંક ઓછા થઈ રહ્યા છે. તો કેટલાક દેશોમાં કોરોનાવાયરસના કેસ ચિંતાનો વિષય બની રહ્યા છે. ઈન્ડોનેશિયા પણ તે દેશોમાંનો એક દેશ છે કે જ્યાં કોરોનાવાયરસના કેસ હાહાકાર મચાવી રહ્યા છે અને તેને […]

કોરોનાની ઝપેટમાં આવતા લોકોમાં ટીબીનું જોખમઃ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોવિડ સંક્રમિતોને ટીબીનું પરિક્ષણ કરાવની સલાહ-સૂચના 

કોરોના સંક્રમિતોમાં ટીબીનું જોખમ ટીબીનો રિપોર્ટ કરાવવાની સ્વાસ્થ્ય મંત્રાલયની સલાહ દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના સંક્રમિતોમાં અનેક પ્રકારની ફરીયાદલજોવા મળએ છે, ત્યારે આરોગ્ય મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે કોરોના સંક્રમિત વ્યક્તિઓને ટીબી રોગ વિકસિત કરવા માટે વધુ સંવેદનશીલ બનાવી શકે છે. મંત્રાલયે કહ્યું કે ટીબી એ એક પ્રકારનો અવસરાદી સંક્રમણ છે. આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે […]

કોરોનાના કપરા કાળમાં સોનું ગીરવે મુકીને બેન્કમાંથી લોન મેળવવામાં અમદાવાદ મોખરે રહ્યું

અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં અનેક લોકોની હાલત કફોડી બની હતી. ઘણાબધા પરિવારો એવા હતા કે તેમને ઘર ચલાવવાના ફાંફા હતા. અનેક લોકોની નોકરીઓ છૂટી ગઈ હતી. આવી સ્થિતિમાં ઘણાબધા મધ્યમવર્ગના પરિવારોએ ગોલ્ડ સામે લોન લઇને પરિવારનું ગુજરાત ચલાવ્યું હતું. પર્સનલ અને બીજી લોન આપવામાં ઇન્કાર કરી રહેલી બેન્કોમાં અત્યારે ઢગલાબંધ સોનું જમા થઇને પડ્યું છે, […]

કોરોનાને લીધે બંધ કરાયેલી સોમનાથ, બાંદ્રા, ઈંદોરની ટ્રેનો આવતા સપ્તાહની પુનઃ શરૂ કરાશે

રાજકોટઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા જે ટ્રેન રદ કરી દેવામાં આવી હતી. તે હવે પૂર્વવત કરવામાં આવી રહી છે. ચાલુ માસથી જ બીજી નવી ત્રણ ટ્રેન શરૂ કરવાનો પશ્ચિમ રેલવેએ નિર્ણય લીધો છે. જેમાં જામનગર-બાંદ્રા, અમદાવાદ- સોમનાથ એકસપ્રેસ, વેરાવળ- ઈન્દોર ટ્રેન શરૂ થશે. જો કે આ ત્રણેય ટ્રેન સ્પેશ્યલ ટ્રેન તરીકે જ દોડશે. […]

કોરોનાની વચ્ચે નવી આફત ! અમેરિકાના ટેક્સાસમાં મંકીપોક્સનો પ્રથમ કેસ મળી આવ્યો

કોરોનાની વચ્ચે નવી મુસીબત અમેરિકામાં મંકીપોક્સનો પ્રથમ કેસ મળ્યો શ્વસન ટીપાં દ્વારા ફેલાવાનું જોખમ દિલ્હી :અમેરિકાના ટેક્સાસમાં એક વ્યક્તિ ‘ Monkeypox ‘ થી સંક્રમિત મળી આવ્યો છે. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રએ શુક્રવારે આ અંગે માહિતી આપી હતી. આ રીતે, ટેક્સાસમાં આ પ્રકારનો પહેલો કેસ સામે આવ્યો છે. આ વાયરલ બીમારી એક અમેરિકી નિવાસીમાં મળી […]

વેક્સિનના બંન્ને ડોઝ લેનારા માટે કેનેડા ખોલી શકે છે પોતાના દરવાજા

કેનેડા જનારા લોકો માટે મહત્વના સમાચાર વેક્સિનના બંન્ને ડોઝ લેનાર માટે ખુલી શકે છે કેનેડાના દરવાજા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આપી માહિતી દિલ્હી : છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતથી તથા અન્ય દેશોમાંથી પણ લોકો કેનેડા તરફ પ્રયાણ કરી રહ્યા છે. લોકો માટે કેનેડા અત્યારે સૌથી પ્રિય સ્થળ બની ગયું છે અને ત્યાં લોકો પોતાનું જીવન જીવવા […]

સોમનાથ મંદિરના દર્શન હવે સવારે 6 થી રાત્રીના 10 સુધી કરી શકાશે

સોમનાથમાં હવે ભક્તો કરી શકશે દર્શન મંદિરના દ્વાર હવે સવારે 6 થી રાતે 10 સુધી રહેશે ખુલ્લા કોરોના વાયરસનું સંક્રમણ ઘટતા લેવાયો નિર્ણય ગીર સોમનાથ : કોરોના વાયરસનું સંક્રમણ જેમ જેમ દેશમાં ઓછુ થતું જાય છે તેમ સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવે છે, તો મંદિરો દ્વારા પણ ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને મંદિરના દ્વાર લાંબા […]

દેશમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને કેન્દ્રની ચેંતવણીઃ આવનારા 100 થી 125 દિવસ ખૂબજ મહત્વના

કોરોનાને લઈને કેન્દ્ર એ આપી ચેતવણી આવનારા 3 મહિના ખૂબજ મહત્વના દેશ ત્રીજી લહેર તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ઘીમી પડેલી જોય શકાય છે, જો કે આ સાથે જ કેટલાક રાજ્યોમાં કોરોનાના દૈનિક કોસોમાં થોડો વધારો પણ જોવા મળી રહ્યો છે.કોરોનાની બીજી લહેર વચ્ચે ત્રીજી લહેરના ભણકારા વાગી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code