1. Home
  2. Tag "Coronavirus"

કોરોના સંકટઃ દેશના 10 રાજ્યોમાં 80 ટકાથી વધારે લોકોને રસી આપીને કોરોનાથી કરાયાં સુરક્ષિત

કોરોના સામે ભારત વધારે મજબૂત 18 વર્ષથી મોટા 25 ટકા લોકોને મળ્યા બંને ડોઝ વેક્સિનેશનની ગતિ રોકટની ગતિ કરતા પણ ઝડપી દિલ્લી: દેશમાં કોરોનાવાયરસ સામે સરકાર મજબૂત લડાઈ લડી રહી છે. દેશમાં છેલ્લા 2 દિવસથી 20 હજાથી ઓછા કેસ નોંધવામાં આવી રહ્યા છે તે બતાવી રહ્યું છે કે દેશમાં કોરોનાવાયરસ સામેની લડાઈમાં સરકાર યોગ્ય લડાઈ […]

કોરોનાના ખતરાને જોતા પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી,રાજ્યોને દવાઓનો બફર સ્ટોક રાખવા આપી સૂચના

પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી કોવિડ -19 ની સ્થિતિ અને રસીકરણ અભિયાનની કરી સમીક્ષા રાજ્યોને દવાઓનો બફર સ્ટોક રાખવા આપી સૂચના દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતામાં દેશમાં કોવિડ -19 ની સ્થિતિ અને રસીકરણ અભિયાનની સમીક્ષા કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ સ્વાસ્થ્ય સંબંધિત માળખાગત સુવિધામાં વધારા અંગે માહિતી પણ આપી હતી. […]

દેશમાં કોરોના રસીકરણનો આંકડો 44.10 કરોડને પાર,સોમવારે 57 લાખથી વધુ લોકોને ડોઝ મળ્યો

દેશમાં વેક્સિન આપવાની કામગીરી પુરજોશમાં કોરોના રસીકરણનો આંકડો 44.10 કરોડને પાર સોમવારે 57 લાખથી વધુ લોકોને ડોઝ મળ્યો દિલ્હી : દેશભરમાં કોરોનાની બીજી લહેરની ગતિ નોંધપાત્ર રીતે ધીમી પડી ગઈ છે અને સંક્રમણના કેસો પણ ઘટી રહ્યા છે. જો કે, ત્રીજી લહેરની શક્યતાઓને કારણે, દેશમાં કોરોના વેક્સિનેશન પર ખૂબ જ ભાર મૂકવામાં આવી રહ્યો છે […]

દેશમાં કોરોના વેક્સિનેશનનો આંકડો 38.50 કરોડને પાર, મંગળવારે 34 લાખથી વધુ લોકોને રસી મળી

કોરોનાથી બચવા વેક્સિન ખૂબ જ જરૂરી દેશમાં કોરોના રસીકરણનો આંકડો 38.50 કરોડને પાર મંગળવારે 34 લાખથી વધુ લોકોને મળી વેક્સિન દિલ્હી :દેશભરમાં કોરોનાની બીજી લહેરની ગતિ નોંધપાત્ર રીતે ધીમી પડી ગઈ છે અને સંક્રમણના કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો છે. જો કે, ત્રીજી લહેરની શક્યતાઓને કારણે દેશમાં કોરોના રસીકરણ પર ખૂબ જ ભાર મૂકવામાં આવી રહ્યો […]

ધોરણ.12માં ભણતા વિદ્યાર્થીઓ તૈયાર થઈ જાઓ, મોકૂફ રાખેલી પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર

ધોરણ-12ની મોકૂફ રાખેલી પરીક્ષાની તારીખ જાહેર પ્રેક્ટિકલ પરીક્ષાઓ હવે લેવામાં આવશે કોરોનાને લઈને મોકૂર રાખવામાં આવી હતી પરીક્ષા દિલ્હી : કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થતા દેશમાં હવે તમામ પ્રવૃતિઓને સામાન્ય કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય કોચિંગ ઈન્સ્ટિટ્યુટ પણ સામાન્ય રીતે શરૂ થઈ જાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે […]

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 7 જુલાઇએ પૂર્વોત્તર રાજ્યોની બેઠક બોલાવી, કોરોનાની વર્તમાન સ્થિતિ પર થશે ચર્ચા

કેન્દ્રીય ગૃહ મંત્રાલય પૂર્વોતર રાજ્યો સાથે કરશે બેઠક કોરોનાની વર્તમાન સ્થિતિ પર થશે ચર્ચા સુત્રો દ્વારા આ અંગે અપાઈ માહિતી   દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે પૂર્વોત્તર રાજ્યો અને કેટલાક કેન્દ્રશાસિત પ્રદેશોની બેઠક બોલાવી છે. જેમાં કોવિડ -19 પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે અરૂણાચલ પ્રદેશ, […]

ઓસ્ટ્રેલિયાના સંશોધકોનો દાવો, કોરોનાવાયરસે 20 હજાર વર્ષ પહેલા પણ વર્તાવ્યો હતો કહેર

કોરોનાવાયરસને લઈને ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોનો દાવો પુરાવાના આધારે કહી મોટી વાત કોરોનાવાયરસ 20 હજાર વર્ષ પહેલા વર્તાવી ચૂક્યો છે કહેર નવી દિલ્લી: કોરોનાવાયરસને લઈને વૈજ્ઞાનિકો દ્વારા અનેક પ્રકારના સંશોધન કરવામાં આવ્યા છે. વિશ્વના તમામ દેશોના વૈજ્ઞાનિકોએ કોરોનાવાયરસની ઉત્પતિ અને તેની અસરને લઈને અનેક પ્રકાર સંશોધન કર્યા છે અને અઢળક માહિતી પણ સામે આવી છે. આવા સમયમાં […]

કોરોનાવાયરસની બીજી લહેર પડી શાંત, 81 દિવસમાં કોરોનાથી થતા મૃત્યુમાં પણ ઘટાડો

દેશમાં કોરોનાથી લોકોને રાહત 81 દિવસ બાદ મૃત્યુઆંક 1000થી નીચે ગુજરાત: કેટલાક જિલ્લામાં એક સપ્તાહથી કોઈ કેસ નહી અમદાવાદ: કોરોનાવાયરસની બીજી લહેર હવે દેશમાં એટલી ઘાતક રહી નથી. દેશમાં કેસ તો ઓછા આવે જ છે પરંતુ સાથે કોરોનાથી થતા મૃત્યુમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જો વાત કરવામાં આવે સરકારી આંકડા મુજબની તો દેશમાં […]

કોરોનાનો કહેર યથાવત, આ રાજ્યમાં મળ્યા ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 21 સંક્રમિત કેસ

દેશમાં કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી પડી એ રાહત વચ્ચે કોરોના નવા ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસોએ ચિંતામાં વધારો કર્યો છે. કેટલાક રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના અનેક કેસો સામે આવ્યા છે. આ બાદ રાજ્ય સરકારોએ તકેદારી પણ વધારી દીધી છે. દેશના પંજાબ, હરિયાણા રાજસ્થાન અને ચંદીગઢમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસો સામે આવ્યાં છે. ડેલ્ટાના પ્લસ […]

મન કી બાત: તમે વેક્સિન લીધી કે નહીં, મારી માતાએ પણ વેક્સિનના બંને ડોઝ લીધા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘મન કી બાત’ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું. વડાપ્રધાન મોદીનો આજે ‘મન કી બાત’નો 78મો એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો. દેશને સંબોધન કરતાં મોદીએ કહ્યું, ‘વાત ટોક્યો ઓલિમ્પિકની થઈ રહી હોય, તો મિલ્ખા સિંહ જેવા મહાન ખેલાડીને કોણ ભૂલી શકે છે. થોડાંક દિવસ પહેલાં જ કોરોનાથી તેમનું નિધન થયું હતું, જ્યારે તેઓ હોસ્પિટલમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code