1. Home
  2. Tag "Coronavirus"

યુરોપમાં ‘ડેલ્ટા વેરિયન્ટ’ને લઈને વધી ચિંતા, 90 ટકા કેસો માટે આ વેરિયન્ટ જવાબદાર

યુરોપમાં ‘ડેલ્ટા વેરિયન્ટ’ને લઈને વધી ચિંતા 90 ટકા કેસો માટે રહેશે આ વેરિયન્ટ જવાબદાર યુવાનોને વધુ જોખમ દિલ્હી : કોરોના વાયરસના બદલાતા સ્વરૂપ સતત જોખમી બની રહ્યા છે.કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટને લઈને યુરોપના લોકોની ચિંતા વધી ગઈ છે. આ વેરિયન્ટ સો પ્રથમ ભારતમાં જોવા મળ્યો હતો. હવે આવતા સપ્તાહમાં યુરોપના 90 ટકા કેસો માટે આ […]

મહાત્મા ગાંધીના જીવન પર બનેલી ડોક્યુમેન્ટ્રીએ ન્યુયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં જીત્યો એવોર્ડ

મહાત્મા ગાંધી પર બની ડોક્યુમેન્ટ્રી ન્યુયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં જીત્યો એવોર્ડ એ.આર.રહેમાને આપ્યું છે મ્યુઝીક મુંબઈ : મહાત્મા ગાંધીના જીવન પર બનેલી ડોક્યુમેન્ટ્રીએ ન્યુયોર્કમાં ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ જીત્યો છે. ખાસ વાત એ છે કે તેનું નિર્માણ સાઉથ આફ્રિકાના ફિલ્મ નિર્માતા અને ભારતીય સંગીત નિર્દેશક એ. આર.રહેમાને આપ્યું છે. દક્ષિણ આફ્રિકાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ફિલ્મ […]

પીએમ મોદી આજે કોવિડ -19 ફ્રન્ટલાઈન કામદારો માટે તૈયાર ક્રેશ કોર્સ કાર્યક્રમનો કરશે શુભારંભ  

કોરોના ફ્રન્ટલાઈન કામદારોને મળશે ભેટ પીએમ મોદી ક્રેશ કોર્સ કાર્યક્રમનો કરશે પ્રારંભ કેન્દ્રીય કૌશલ વિકાસ-ઉદ્યમ મંત્રી રહેશે હાજર   દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા COVID-19 ફ્રન્ટલાઈન કામદારો માટે વિશેષ રીતે રચાયેલ ક્રેશ કોર્સ પ્રોગ્રામનો પ્રારંભ કરશે. આ શુભારંભની સાથે 26 રાજ્યોમાં ફેલાયેલા 111 તાલીમ કેન્દ્રોમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં […]

કોરોના આ રીતે એન્ટિબોડીથી પણ બચી શકે છે: વૈજ્ઞાનિક અભ્યાસ

ઘાતક કોરોના વાયરસની ક્ષમતાનો પુરાવા આપતું તારણ કોરોના સુપરસેલમાં પ્રવેશીને એન્ટિબોડીથી પણ બચી શકે છે આ વાયરસ સુપર સેલની રચના કરી શકે છે નવી દિલ્હી: કોરોના વાયરસ કેટલો ઘાતક છે તેની સાબિતી આપતું વધુ એક તારણ વૈજ્ઞાનિકોએ એક અભ્યાસના અંતે રજૂ કર્યું છે. વૈજ્ઞાનિકો અનુસાર કોરોના વાયરસ જો માનવશરીરમાં સુપરસેલ બનાવી લે તો એન્ટિબોડી હોવા […]

બાળકો માટે જોખમી બનતો કોરોના, આ બે રાજ્યોમાં 90 હજારથી વધારે બાળકો સંક્રમિત

બાળકો માટે જોખમી બની રહ્યો છે કોરોના આ રાજ્યોમાં સંક્રમિત થઈ રહ્યા છે બાળકો 90 હજાર જેટલા બાળકો થયા કોરોનાથી સંક્રમિત હૈદરાબાદ: કોરોનાવાયરસની ત્રીજી લહેર વિશે કોઈ સતાવર રીતે જાહેરાત થઈ નથી, પણ તેના વિશે જાણકારો દ્વારા પહેલાથી જ આશંકા અને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જાણકારો દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું હતું કે બાળકો ત્રીજી […]

ઝારખંડ: કેટલીક છૂટછાટ સાથે 10 જૂન સુધી વધ્યું લોકડાઉન, ઈ-પાસની જરૂર નહીં

ઝારખંડમાં વધ્યું લોકડાઉન હવે ઈ-પાસ નથી જરૂર પ્રતિબંધોમાં પણ થોડી રાહત રાંચી: ઝારખંડમાં કોરોનાવાયરસના કેસ ઝડપથી ઘટી રહ્યા છે. આ દરમિયાન  રાજ્ય સરકારે સાવચેતીના ભાગ રૂપે ‘સ્વાસ્થ્ય સુરક્ષા સપ્તાહ’ના નામે લાગુ કરાયેલું લોકડાઉન 10 જૂન સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. આ વખતે સરકારે ‘સ્વાસ્થ્ય સુરક્ષા સપ્તાહ’માં થોડી છૂટછાટ આપવાનો નિર્ણય પણ કર્યો છે. રાજ્ય સરકારના […]

શામળાજી મંદિર વધુ એક સપ્તાહ માટે બંધ, હવે 7 જૂન પર ખુલશે મંદિરના દ્વાર

શામળાજી મંદિર હવે 7 જૂન પર ખુલશે મંદિર પ્રસાશન દ્વારા લેવામાં આવ્યો નિર્ણય મંદિર પ્રશાસને બદલ્યો પોતાનો નિર્ણય અરવલ્લી: કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે સરકારે તમામ પગલા લીધા છે. હવે તેની અસર પણ જોવા મળી છે.કોરોના વાયરસના કેસ દેશના મોટા ભાગના રાજ્યોમાં ઘટી રહ્યા છે અને ધીમે ધીમે બધુ શરૂ કરવામાં પણ આવી રહ્યું છે. આવા […]

કોરોના વાયરસ મહામારી : UAE એ ભારતથી આવનારી પેસેંજર ફ્લાઈટ પરનો પ્રતિબંધ 30 જૂન સુધી લંબાવ્યો

ભારતથી યુએઈ આવનારી ફ્લાઈટ પર પ્રતિબંધ વધ્યો 30 જૂન સુધી ભારત-યુએઈ વચ્ચે પેસેન્જર ફ્લાઈટ બંધ કોરોનાને લઈને લેવાયો નિર્ણય દિલ્લી: UAEની સરકાર દ્વારા કોરોના વાયરસને લઈને મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. UAE દ્વારા કેટલાક દેશોની ફ્લાઈટ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો તો હજુ કેટલાક દેશો પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. આ યાદીમાં […]

હરિયાણામાં 7 જૂન સુધી લંબાવવામાં આવ્યું લોકડાઉન, જીવનજરૂરી ચીજવસ્તુઓ માટેની દુકાનો રહેશે ચાલુ

હરિયાણામાં લોકડાઉનને લંબાવવામાં આવ્યું જીવનજરૂરી વસ્તુઓ માટેની દુકાનો રહેશે ચાલુ લોકડાઉનને 7 જૂન સુધી લંબાવવામાં આવ્યું ગુરુગ્રામ:  હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા રવિવારના દિવસે જાહેરાત કરવામાં આવી કે રાજ્યમાં કોરોનાવાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકડાઉનને 7 જૂન સુધી લંબાવવામાં આવ્યું છે. આ સમય દરમિયાન ઈકોનોમિક એક્ટિવિટિઝને પરવાનગી આપવામાં આવી છે. અને રાજ્યમાં કોરોનાવાયરસના કેસમાં પણ […]

આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીની જાહેરાત, કોવિડમાં પોતાના પરિવારને ગુમાવનારા બાળકોને સરકાર આપશે આટલા રૂપિયા

આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીની જાહેરાત કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને સહાય સરકાર બાળકોને આપશે 10 લાખ રૂપિયા હેદરાબાદ : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ ગુરુવારે કોવિડ-19 ના કારણે માતા-પિતાને ગુમાવનાર બાળકોને સહાયતાના રૂપમાં 10 લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી હતી. મુખ્યમંત્રી કાર્યાલયએ એક નિવેદનમાં જણાવ્યું છે કે,આ યોજનાનો લાભ 18 વર્ષથી ઓછી વયના બાળકો, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code