ભ્રષ્ટાચારની હરિફાઈમાં પોલીસ વિભાગ પ્રથમ નંબરે, ACB એ પકડેલા કેસમાં 60 ટકા ગૃહ વિભાગના
અમદાવાદઃ રાજ્યમાં ભ્રષ્ટ્રાચાર વધતો જાય છે. એસીબીની ધોંસ હોવા છતાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસુલ અને પોલીસ વિભાગમાં થાય છે. તાજેતરમાં રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટના શહેર પોલીસ કમિશનર સહિત અન્ય અધિકારી કર્મચારી વિરુદ્ધ જે આક્ષેપો કર્યાં હતા તે ચોંકાવનારા હતા. ગુજરાતના એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ રાજ્યમાં ભ્રષ્ટાચારને રોકવા માટે જે કાર્યવાહી કરે છે તેના આંકડાં […]