જનધન યોજના હેઠળ 46 કરોડ બેંક એકાઉન્ટ ખોલીને ભ્રષ્ટ્રાચારને કાબુમાં રાખવામાં સફળતા મળીઃ રાજનાથસિંહ
નવી દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથસિંહે ફીક્કીના 95માં વાર્ષિક સામાન્ય બેઠકમાં કર્યું સંબોધન કર્યું હતું. તેમણે સંબોધન કરતા જણાવ્યું કે ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચુકી છે. જ્યારે વર્ષ 2014માં દુનિયાની નવમી અર્થ વ્યવસ્થા હતી. જે દર્શાવે છે ભારત હવે સુપરપાવરની રેસમાં છે. ભારત વિશ્વ કલ્યાણ માટે સુપરપાવર બનવા ઇચ્છે છે. આજે ભારત દુનિયા […]


