1. Home
  2. Tag "Corruption"

ખેડૂતોને ભ્રષ્ટાચાર અને વચેટિયાઓથી મુક્તિ મળીઃ પ્રહલાદસિંહ પટેલ  

દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતોને આધુનિક ડિજિટલ ટેકનોલોજી આપીને સશક્ત અને ક્ષમતાવાન કર્યા છે. ડિજિટલ ટેક્નોલોજી દ્વારા ખેડૂતોને અનેક મુશ્કેલીઓ અને લૂંટમાંથી બચાવ્યા છે. ભ્રષ્ટાચાર અને વચેટિયાઓથી મુક્તિ મળી છે. તેમ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ રાજ્ય મંત્રી પ્રહલાદસિંહ પટેલે જણાવ્યું હતું. ડિજિટાઈઝેશન મારફતે સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતી સહાય હવે સીધી ખેડૂતો સુધી પહોંચી રહી છે, […]

પાકિસ્તાનમાં પૂરપીડિતોને મળતી સહાયમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારમાં વધારો થયો છે, પાકિસ્તાન હાલ પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે, એટલું જ નહીં દુનિયાભરના લોકો પાકિસ્તાનના પીડિત લોકોને માટે આગળ આવી રહ્યાં છે. તેમજ પૂરપીડિતોને મદદ કરવામાં આવી રહી છે પરંતુ મદદની રકમ પીડિતોને મળતી નહીં હોવાની ફરિયાદો ઉઠી છે. તેમજ રાહત સહાયમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યોની રાવ […]

અમદાવાદમાં BRTS બસ સ્ટેન્ડમાં સાફસફાઈના કોન્ટ્રાક્ટના મામલે ભષ્ટ્રાચારનો કોંગ્રેસે કર્યો આક્ષેપ

અમદાવાદઃ શહેરમાં જાહેર પરિવહન સેવા બીઆરટીએસ અવાર નવાર વિવાદોમાં રહેતી હોય છે અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા ઓપરેટ કરાતી  BRTS બસ અને બસસ્ટેન્ડમાં સાફ-સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જેમાં છેલ્લા 10 વર્ષથી માત્ર બે જ કંપનીઓને કોન્ટ્રાકટ આપવાને લઈ વિપક્ષે કોંગ્રેસે સવાલો ઉભા કર્યા છે. વિપક્ષ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે,  મ્યુનિ, કોર્પોરેશનના ભાજપના શાસકો અને […]

500 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપના મુદ્દે વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતાઓને નોટિસ ફટકારી

અમદાવાદઃ  કોંગ્રેસ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર કરાયેલા 500 કરોડના ભ્રષ્ટાચારના  કથિત આક્ષેપ મુદ્દે  વિજય રૂપાણીએ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને વકીલ મારફતે કોંગ્રેસના નેતાઓને નોટિસ મોકલી છે અને 15 દિવસમાં લેખિતમાં માફી નહિ માંગે તો બદનક્ષીનો દાવો કરશે તેમ જણાવાયું છે. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ પત્રકાર પરિષદ કરીને રાજકોટ નજીકના આણંદપરની જમીનમાં […]

ભ્રષ્ટાચારની હરિફાઈમાં પોલીસ વિભાગ પ્રથમ નંબરે, ACB એ પકડેલા કેસમાં 60 ટકા ગૃહ વિભાગના

અમદાવાદઃ રાજ્યમાં ભ્રષ્ટ્રાચાર વધતો જાય છે. એસીબીની ધોંસ હોવા છતાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસુલ અને પોલીસ વિભાગમાં થાય છે. તાજેતરમાં રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટના શહેર પોલીસ કમિશનર સહિત અન્ય અધિકારી કર્મચારી વિરુદ્ધ જે આક્ષેપો કર્યાં હતા તે ચોંકાવનારા હતા. ગુજરાતના એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ રાજ્યમાં ભ્રષ્ટાચારને રોકવા માટે જે કાર્યવાહી કરે છે તેના આંકડાં […]

એર ઇન્ડિયાના ખાનગીકરણને અટકાવવાની આ સાંસદની પિટિશિન દિલ્હી હાઇકોર્ટે ફગાવી

ભાજપના સાંસદ ડૉ. સુબ્રમણ્યમ સ્વામીને ઝટકો એર ઇન્ડિયાના ખાનગીકરણને અટકાવવાની પિટિશન દિલ્હી હાઇકોર્ટે ફગાવી સ્વામીએ આ પ્રક્રિયામાં ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા નવી દિલ્હી: સરકારે થોડાક સમય પહેલા એર ઇન્ડિયાના ખાનગીકરણનો નિર્ણય કર્યો હતો અને આ માટે તાતા ગ્રૂપ સાથે પ્રસ્તાવિત સોદા અંગે વાતચીત ચાલી રહી છે ત્યારે સરકારના આ ખાનગીકરણના નિર્ણયને ભાજપના સાંસદ ડૉ. સુબ્રમણ્મ […]

ગુજરાતમાં સરકારી વિભાગોમાં વ્યાપક ભ્રષ્ટાચાર, 8 મહિનામાં 174 કર્માચારીઓ લાંચ લેતા પકડાયા

ગાંધીનગરઃ રાજ્યમાં ભ્રષ્ટાચાર વ્યાપક બનતો જાય છે. સરકારના જુદાજુદા વિભાગોમાં સૌથી વધુ મહેસુલ અને પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચાર થાય છે. કોઈપણ કામ નિવૈધ ધરાવ્યા વિના થતા નથી એવા આક્ષેપો પણ અવાર-નવાર થતા રહે છે. રાજયમાં એન્ટિ કરપ્શન બ્યુરોએ છેલ્લા આઠ મહિના દરમિયાન કુલ 94 કેસ કરીને 174 આરોપીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. નોધનીય બાબત […]

ભ્રષ્ટાચારના આરોપ વચ્ચે ભારત બાયોટેકે બ્રાઝીલની 2 કંપની સાથે ડીલ રદ કરી

ભારત બાયોટેક બ્રાઝીનની બે કંપનીઓ સાથેની ડીલ રદ કરી આ પહેલા કંપની ભ્રષ્ટાચારના વિવાદમાં સપડાય હતી દિલ્હીઃ– ભ્રષ્ટાચારના આરોપો  બાદ ભારત બાયોટેકે કોવેક્સિન માટે બ્રાઝિલના ભાગીદારો સાથે તેમણે કરેલી ડીલને હવે રદ કરી હોવાના એહવાલ મળી રહ્યા છે, મીડિયા રિપોર્ટસ્ પ્રમાણે ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેકે કહ્યું છે કે, તેણે બ્રાઝિલના માર્કેટ માટે તેની કોરોના સામે […]

અખિલેશ યાદવના ડ્રીમ પ્રોજેક્ટ ગોમતી રિવરફ્રન્ટમાં ભ્રષ્ટાચારઃ CBIએ દાખલ કરી નવી FIR, 42 સ્થળો ઉપર દરોડા

લખનૌઃ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના ડ્રીમ પ્રોજેક્ટ ગોમતી રિવરફ્રન્ટમાં કથિત ગોટાળામાં સીબીઆઈએ નવી એફઆઈઆર દાખલ કરી છે. તેમજ ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં કુલ 42 સ્થળો ઉપર દરોડાની કાર્યવાહી કરી છે. સીબીઆઈના દરોડાની કાર્યવાહીને પગલે આ પ્રકરણમાં સંડોવાયેલા મનતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગોમતી રિવરફ્રન્ટ ગોટાળામાં કુલ 189 આરોપી સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ […]

ભારતની સરખામણીએ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં વધારે ભ્રષ્ટાચાર

દિલ્હીઃ ભારતમાં સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં ભ્રષ્ટાચારને નાથવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ભ્રષ્ટાચાર મુદ્દે ભારત 86માં ક્રમે છે. જ્યારે પડોશી દેશ પાકિસ્તાન 124 અને બાંગ્લાદેશ 146ના ક્રમે છે. 180 દેશમાં કરવામાં આવેલા સર્વે અનુસાર જે દેશનો ક્રમ ઓછો એ દેશમાં ભ્રષ્ટાચાર ઓછો અને જે દેશનો ક્રમ વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code