1. Home
  2. Tag "country"

રાજકોટમાં 30 એકર જમીન પર 200 કરોડના ખર્ચે 700 રૂમનું નિર્માણ કરાશે, દેશનું જોરદાર વૃદ્ધાશ્રમ

રાજકોટ : આપણા દેશમાં આજે પણ એવા છોકરાઓ છે કે જેઓ લગ્ન પછી અથવા પોતાના જીવનને પોતાની રીતે જીવવા માટે પોતાના માતા પિતાને હેરાન કરતા હોય છે અને આખરે તેમને વૃદ્ધાશ્રમમાં મુકી આવતા હોય છે. કેટલાક માતા પિતા એવા હોય છે કે જેઓ પોતાની રીતે ગુજરાન ચલાવી લે છે પરંતુ કેટલાક માતા પિતા એવા હોય […]

જાણો આ દેશની એરલાઈન્સે પોતાની જ મહિલા રાષ્ટ્રપતિની ફ્લાઈટ પર કેમ લગાવ્યો પ્રતિબંધ?

દિલ્હી :યુરોપિયન દેશ જ્યોર્જિયાની રાષ્ટ્રીય એરલાઈન કંપની જ્યોર્જિયન એરવેઝે તેના જ પ્રમુખને ઉડ્ડયન પર પ્રતિબંધ મૂક્યો છે.રશિયાની સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, જ્યોર્જિયાની રાષ્ટ્રીય એરલાઈન જ્યોર્જિયન એરવેઝના સંસ્થાપકએ દેશના રાષ્ટ્રપતિને તેના વિમાનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. જ્યોર્જિયન રાષ્ટ્રપતિ સલોમ ઝૌરાબિચવિલી પર આરોપ એટલો હતો કે તેણીએ કહ્યું હતું કે જો તે રશિયાની […]

કોરોના: દેશમાં 24 કલાકમાં 1,272 નવા કેસ સામે આવ્યા,સક્રિય કેસ 15,515

કોરોનાના કેસ ફરી જોવા મળ્યા  છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1272 નવા કેસ દર્દીઓના સાજા થવાનો દર 98.78 ટકા સક્રિય કેસ 15,515 થયા દિલ્હી : ભારતમાં કોરોનાના કેસ ફરી એકવાર જોવા મળી રહ્યા છે.કોરોનાના કેસમાં દિનપ્રતિદિન વધારો-ઘટાડો જોવા મળતો હોય છે.અને કોરોનાને રોકવા સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ત્યારે આજે કોવિડ-19ના એક દિવસમાં 1,272 […]

વન સ્ટેશન વન પ્રોડક્ટ: ગુજરાત સહિત દેશના 728 રેલવે સ્ટેશન ઉપર વિવિધ લોક્લ પ્રોડક્ટનું વેચાણ

નવી દિલ્હીઃ રેલ્વે મંત્રાલયે ભારત સરકારના ‘વોકલ ફોર લોકલ’ વિઝનને પ્રોત્સાહન આપવા, સ્થાનિક/સ્વદેશી ઉત્પાદનો માટે બજાર પ્રદાન કરવા અને સમાજના વંચિત વર્ગો માટે વધારાની આવકની તકો ઊભી કરવા માટે ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ પહેલ શરૂ કરી છે. આ યોજના હેઠળ, સ્વદેશી/સ્થાનિક ઉત્પાદનોને પ્રદર્શિત કરવા, વેચવા અને ઉચ્ચ દૃશ્યતા પ્રદાન કરવા માટે રેલ્વે સ્ટેશનો પર OSOP […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5,874 નવા કેસ નોંધાયા, 8,148 દર્દીઓ સાજા થયા 

દેશમાં કોરોનાના કેસ ફરી નોંધાયા   24 કલાકમાં કોરોનાના 5,874 નવા કેસ 8,148 દર્દીઓ સાજા થયા  દિલ્હી : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5,874 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 8,148 લોકો કોરોનાથી સાજા થયા છે. રિકવરીની કુલ સંખ્યા વધીને 4,43,64,841 થઈ ગઈ છે. આ સાથે, ભારતનો સક્રિય કેસલોડ હાલમાં 49,015 છે. […]

પીએમ મોદીએ દેશમાં FM કનેક્ટિવિટી વધારવા માટે 91 નવા 100W FM ટ્રાન્સમિટર્સનું ઉદ્ઘાટન કર્યું

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 91 નવા 100W FM ટ્રાન્સમિટર્સનું ઉદ્ઘાટન કર્યું. આ ઉદ્ઘાટનથી દેશમાં રેડિયો કનેક્ટિવિટીને વધુ વેગ મળશે. સભાને સંબોધતા, વડાપ્રધાનએ કાર્યક્રમમાં અસંખ્ય પદ્મ પુરસ્કારોની હાજરીની નોંધ લીધી અને તેમનું સ્વાગત કર્યું. વડાપ્રધાનએ કહ્યું કે આજનો દિવસ ઓલ ઈન્ડિયા એફએમ બનવાની દિશામાં ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા એફએમ સેવાઓના વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7533 નવા કેસ નોંધાયા,44ના મોત

દિલ્હી : દેશમાં કોરોનાના કેસમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,533 નવા કેસ નોંધાયા છે. ગુરુવારની તુલનામાં, નવા કેસોમાં 19 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 53 હજારને વટાવી ગઈ છે. હાલમાં દેશમાં 53,852 કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં 4.49 […]

દેશમાં ઉપયોગમાં લેવાતા લગભગ 100 ટકા મોબાઈલ ફોન ભારતમાં જ બનેલાઃ રાજીવ ચંદ્રશેખર

નવી દિલ્હીઃ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા અને ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે 3જી એજ્યુકેશન વર્કિંગ ગ્રુપ (EWG) મીટિંગના ભાગરૂપે તેના પ્રકારના એક ફ્યુચર ઑફ વર્ક પ્રદર્શનના બીજા દિવસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ચંદ્રશેખરે ખુશી વ્યક્ત કરી હતી કે કાર્ય અને કૌશલ્યના ભવિષ્યના મહત્વના મુદ્દા પર ચાલી રહેલી ચર્ચામાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં […]

દેશમાં કમોસમી વરસાદના પગલે ઘઉંના પાકને નુકશાન, ગુણવતા ઉપર પણ પડી અસર

ટેકાના ભાવે ખેડૂતો પાસેથી 41 લાખ ટન ઘઉંની ખરીદી ગયા વર્ષની સરખામણીએ 18 ટકા ઓછી ખરીદી નવી દિલ્હીઃ સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2023-24 (એપ્રિલ-માર્ચ)માં અત્યાર સુધીમાં લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર ખેડૂતો પાસેથી 41 લાખ ટન ઘઉંની ખરીદી કરી છે. જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન કરવામાં આવેલી ખરીદી કરતાં 18 ટકા ઓછી છે. ફૂડ […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7633 નવા કેસ નોંધાયા,11 લોકોના મોત

કોરોનાના કેસમાં વધારો 24 કલાકમાં 7633 નવા કેસ નોંધાયા 11 લોકોના નીપજ્યા મોત દિલ્હી :દેશમાં કોરોનાના કેસમાં વધઘટ થતી જોવા મળે છે.આ સાથે મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે,ત્યારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસની વાત કરીએ તો દેશમાં સાત હજાર 633 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે નવા કેસોમાં ઘટાડો થયો છે, ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code