1. Home
  2. Tag "country"

દેશમાં ઉપયોગમાં લેવાતા લગભગ 100 ટકા મોબાઈલ ફોન ભારતમાં જ બનેલાઃ રાજીવ ચંદ્રશેખર

નવી દિલ્હીઃ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા અને ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે 3જી એજ્યુકેશન વર્કિંગ ગ્રુપ (EWG) મીટિંગના ભાગરૂપે તેના પ્રકારના એક ફ્યુચર ઑફ વર્ક પ્રદર્શનના બીજા દિવસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ચંદ્રશેખરે ખુશી વ્યક્ત કરી હતી કે કાર્ય અને કૌશલ્યના ભવિષ્યના મહત્વના મુદ્દા પર ચાલી રહેલી ચર્ચામાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં […]

દેશમાં કમોસમી વરસાદના પગલે ઘઉંના પાકને નુકશાન, ગુણવતા ઉપર પણ પડી અસર

ટેકાના ભાવે ખેડૂતો પાસેથી 41 લાખ ટન ઘઉંની ખરીદી ગયા વર્ષની સરખામણીએ 18 ટકા ઓછી ખરીદી નવી દિલ્હીઃ સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2023-24 (એપ્રિલ-માર્ચ)માં અત્યાર સુધીમાં લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર ખેડૂતો પાસેથી 41 લાખ ટન ઘઉંની ખરીદી કરી છે. જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન કરવામાં આવેલી ખરીદી કરતાં 18 ટકા ઓછી છે. ફૂડ […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7633 નવા કેસ નોંધાયા,11 લોકોના મોત

કોરોનાના કેસમાં વધારો 24 કલાકમાં 7633 નવા કેસ નોંધાયા 11 લોકોના નીપજ્યા મોત દિલ્હી :દેશમાં કોરોનાના કેસમાં વધઘટ થતી જોવા મળે છે.આ સાથે મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે,ત્યારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસની વાત કરીએ તો દેશમાં સાત હજાર 633 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે નવા કેસોમાં ઘટાડો થયો છે, ત્યારે […]

દેશમાં 2022-23માં કેપ્ટિવ અને કોમર્શિયલ કોલસાની ખાણોમાંથી 115.77 મિલિયન ટન કોલસાનું ઉત્પાદન

નવી દિલ્હીઃ દેશની ઉર્જા માંગને પહોંચી વળવામાં મદદ કરવાની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, કોલસા મંત્રાલય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને સક્રિયપણે અનુસરી રહ્યું છે. કોલસા મંત્રાલયે સીએમ (એસપી) એક્ટ, 2015 અને એમએમડીઆર એક્ટ, 1957 હેઠળ 18 જૂન, 2020ના રોજ 38 કોલસાની ખાણોની કોમર્શિયલ હરાજીની પ્રથમ હપ્તા શરૂ કરી હતી. અત્યાર સુધીમાં, વાણિજ્યિક કોલસાની ખાણોની હરાજીના […]

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો,આ રાજ્યોએ લીધો મોટો નિર્ણય  

દિલ્હી : દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.દિનપ્રતિદિન પાંચથી છ હજાર લોકો સંક્રમિત જોવા મળી રહ્યા છે.આ સાથે મૃત્યુઆંકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.આ  દરમિયાન રાજ્ય સરકારો દ્વારા ફરી એકવાર સખ્તીની જાહેરાત કરવામાં આવી રહી છે. આ અઠવાડિયે, કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીઓ અને મુખ્ય સચિવો સાથે બેઠક યોજીને […]

દેશના બાયોટેક કિસાન યોજના હેઠળ 1.60 લાખ ખેડૂતોને લાભ મળ્યો

નવી દિલ્હીઃ દેશમાં ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ખેડૂતોને આર્થિક સહાયની સાથે તેમના પાકને પુરતા ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ઘઉં, ચોખા, કપાસ, કઠોળ અને મગફળી  સહિતના પાકની ખરીદી કરવામાં આવે છે. દરમિયાન દેશના 1.60 લાખ ખેડૂતોને બાયોટેક કિસાન યોજના હેઠળ લાભ મળ્યો […]

દેશની 1.8 લાખ મહિલાઓ અને SC/ST ઉદ્યોગસાહસિકોને રૂ. 40,600 કરોડથી વધુની લોન મંજૂરઃ નાણાં મંત્રી

નવી દિલ્હીઃ આર્થિક સશક્તિકરણ અને રોજગારી નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરીને પાયાના સ્તરેથી ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે 5 એપ્રિલ 2016ના રોજ સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાને વર્ષ 2025 સુધી લંબાવવામાં આવી છે. મહેનતું, ઉત્સાહી અને મહત્વાકાંક્ષી SC, ST અને મહિલા ઉદ્યોગસાહસિકોને તેમના સપનાં સાકાર કરવા માટે અનેક પડકારોનો સામનો […]

પુતિનને મોટો ઝટકો!રશિયાની સરહદ નજીક પહોંચ્યું નાટો,આ દેશને સભ્ય બનાવ્યો

દિલ્હી : રશિયાનો પાડોશી દેશ ફિનલેન્ડ મંગળવારે એટલે કે આજે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)માં સત્તાવાર રીતે સામેલ થવા જઈ રહ્યો છે. નાટોના વડા જેન્સ સ્ટોલ્ટનબર્ગનું કહેવું છે કે ફિનલેન્ડ મંગળવારે આ સૈન્ય જોડાણનું 31મું સભ્ય બનશે. આ સમાચાર રશિયા માટે આંચકા સમાન છે. સ્ટોલ્ટનબર્ગે બ્રસેલ્સમાં નાટો વિદેશ મંત્રીઓની બેઠકની પૂર્વ સંધ્યાએ કહ્યું કે આ […]

ગ્રામીણ વિકાસ મંત્રાલયની નોંધપાત્ર સિદ્ધિ,40,000 થી વધુ અમૃત સરોવર દેશને સમર્પિત

દિલ્હી:આઝાદીના 75મા વર્ષમાં, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે, પ્રધાનમંત્રીએ 24મી એપ્રિલ, 2022ના રોજ સમગ્ર દેશમાં દેશના ગ્રામીણ વિસ્તારોમાં જળ સંકટને દૂર કરવાનો ઉદ્દેશ્યથી દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 75 અમૃત સરોવરનું નિર્માણ/કાયાકલ્પ કરવાના લક્ષ્ય સાથે મિશન અમૃત સરોવરની શરૂઆત કરી છે. 15મી ઓગસ્ટ, 2023 સુધીમાં 50,000 અમૃત સરોવરોના નિર્માણનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. 11 મહિનાના ટૂંકા ગાળામાં, અત્યાર સુધીમાં, 40,000થી વધુ અમૃત સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું […]

ભારત સદીઓથી ધર્મ, અધ્યાત્મ અને સંત-‌ઋષિ પરંપરાની વિરાસત ધરાવતો દેશ: સીએમ પટેલ

અમદાવાદઃ આચાર્યશ્રી મહાશ્રમણજીની પાવન ઉપસ્થિતિમાં આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ વિચાર મંચ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ્રે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભારત સદીઓથી ધર્મ, અધ્યાત્મ અને સંત-‌ઋષિ પરંપરાની વિરાસત ધરાવતો દેશ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ પ્રસંગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code