1. Home
  2. Tag "country"

પુતિનને મોટો ઝટકો!રશિયાની સરહદ નજીક પહોંચ્યું નાટો,આ દેશને સભ્ય બનાવ્યો

દિલ્હી : રશિયાનો પાડોશી દેશ ફિનલેન્ડ મંગળવારે એટલે કે આજે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)માં સત્તાવાર રીતે સામેલ થવા જઈ રહ્યો છે. નાટોના વડા જેન્સ સ્ટોલ્ટનબર્ગનું કહેવું છે કે ફિનલેન્ડ મંગળવારે આ સૈન્ય જોડાણનું 31મું સભ્ય બનશે. આ સમાચાર રશિયા માટે આંચકા સમાન છે. સ્ટોલ્ટનબર્ગે બ્રસેલ્સમાં નાટો વિદેશ મંત્રીઓની બેઠકની પૂર્વ સંધ્યાએ કહ્યું કે આ […]

ગ્રામીણ વિકાસ મંત્રાલયની નોંધપાત્ર સિદ્ધિ,40,000 થી વધુ અમૃત સરોવર દેશને સમર્પિત

દિલ્હી:આઝાદીના 75મા વર્ષમાં, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે, પ્રધાનમંત્રીએ 24મી એપ્રિલ, 2022ના રોજ સમગ્ર દેશમાં દેશના ગ્રામીણ વિસ્તારોમાં જળ સંકટને દૂર કરવાનો ઉદ્દેશ્યથી દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 75 અમૃત સરોવરનું નિર્માણ/કાયાકલ્પ કરવાના લક્ષ્ય સાથે મિશન અમૃત સરોવરની શરૂઆત કરી છે. 15મી ઓગસ્ટ, 2023 સુધીમાં 50,000 અમૃત સરોવરોના નિર્માણનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. 11 મહિનાના ટૂંકા ગાળામાં, અત્યાર સુધીમાં, 40,000થી વધુ અમૃત સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું […]

ભારત સદીઓથી ધર્મ, અધ્યાત્મ અને સંત-‌ઋષિ પરંપરાની વિરાસત ધરાવતો દેશ: સીએમ પટેલ

અમદાવાદઃ આચાર્યશ્રી મહાશ્રમણજીની પાવન ઉપસ્થિતિમાં આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ વિચાર મંચ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ્રે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભારત સદીઓથી ધર્મ, અધ્યાત્મ અને સંત-‌ઋષિ પરંપરાની વિરાસત ધરાવતો દેશ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ પ્રસંગે […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 1,000 થી વધુ નવા કેસ નોંધાયા,એક્ટિવ કેસ 8,000 ની નજીક પહોંચ્યા

દિલ્હી: ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના સંક્રમણના 1,249 નવા કેસ સામે આવ્યા છે જે બાદ દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,47,00,667 થઈ ગઈ છે. તે જ સમયે, સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 7,927 થઈ ગઈ છે. શુક્રવારે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, કર્ણાટક અને […]

દેશમાં શહિદ દિવસની ઉજવણીઃ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને અપાઈ શ્રદ્ધાંજલી

અમદાવાદઃ અમદાવાદ સહિત સમગ્ર દેશમાં આજે 23મી માર્ચે શહિદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના મહાનુભાવોએ ભારતના સપુત ભગતસિંહજી, રાજગુરુજી અને સુખદેવજીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. India will always remember the sacrifice of Bhagat Singh, Sukhdev and Rajguru. These are greats who made an unparalleled contribution to our freedom struggle. pic.twitter.com/SZeSThDxUW […]

દેશમાં CGHS કેન્દ્રોની સંખ્યા વધી આઠ વર્ષમાં 79 ઉપર પહોંચી, 9100થી વધુ જન ઔષધિ કેન્દ્રો કાર્યરત

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે મહારાષ્ટ્રના શંભાજી નગર અને કોઈમ્બતુર, તમિલનાડુમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતીની હાજરીમાં CGHS હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ (HWCs)નું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગ્રે ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, બે CGHS HWC મહારાષ્ટ્ર અને તમિલનાડુના લોકોને સારી તબીબી […]

શ્રી અન્ન એટલે દેશના નાના ખેડૂતોની સમૃદ્ધિનો દ્વારઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વૈશ્વિક મિલેટ્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે, ગ્લોબલ મિલેટ્સ (શ્રી અન્ના) કોન્ફરન્સ જેવા આયોજનો માત્ર ગ્લોબલ ગુડ્સ માટે જ જરૂરી છે, પરંતુ તે ગ્લોબલ ગુડ્સમાં ભારતની વધતી જવાબદારીનું પ્રતીક પણ છે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે આપણે કોઈ સંકલ્પને આગળ લઈ […]

દેશના આ ત્રણ રાજ્યોમાંથી નીકળ્યા સૌથી ઓછા ભણેલા લોકો,આ રાજ્ય બન્યું ટોપર

આઝાદી બાદ દેશમાં ઘણું બદલાઈ ગયું છે. શિક્ષણનું સ્તર પણ દર વર્ષે વધી રહ્યું છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે જે મોટો તફાવત હતો તે પણ સમયની સાથે દૂર કરવામાં આવ્યો છે. પરંતુ હજુ પણ કેટલાક રાજ્યોમાં સાક્ષરતા દર સંતોષકારક નથી. સૌથી ઓછો સાક્ષરતા દર બિહારમાં જોવા મળ્યો છે. અરુણાચલ પ્રદેશ બીજા સ્થાને છે, જ્યારે […]

આ દેશમાં પોતાના જ શહેરમાં જવા માટે જરૂરી છે વિઝા,રસપ્રદ છે તેની વાર્તા

વિશ્વના ઘણા શહેરો તેમના ઇતિહાસ અને પરંપરાઓ માટે પ્રખ્યાત છે.દરેક શહેર કોઈને કોઈ કારણસર જાણીતું છે.અહીંની પ્રસિદ્ધ વસ્તુઓને કારણે ઘણા શહેરોને હુલામણું નામ આપવામાં આવ્યું છે.એક શહેર તેના વિચિત્ર રિવાજ માટે પણ જાણીતું છે.અમેરિકામાં આવું જ એક શહેર માત્ર એક અજીબ કારણથી પ્રખ્યાત છે.આ શહેરનું નામ છે પોઈન્ટ રોબર્ટ્સ અને તમે તેના વિશે વાંચીને આશ્ચર્યચકિત […]

ભારતીય ટપાલ વિભાગઃ દેશમાં ચાર દિવસમાં 35 લાખ પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક ખાતા ખુલ્યાં

નવી દિલ્હીઃ ભારતીય ટપાલ વિભાગે તા. 28મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધીમાં સમગ્ર દેશમાં 35 લાખ POSB (પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક) ખાતા ખોલ્યા છે. આ ઉપરાંત તા. 9 અને 10મી ફેબ્રુઆરીના રોજ 11 લાખ “સુકન્યા સમૃદ્ધિ યોજના”ના ખાતા ખોલ્યા છે અને 24 કલાકની અંદર સૌથી વધુ SSYખાતા ખોલવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા દીકરીઓના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code