1. Home
  2. Tag "court"

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિઃ ઈદગાહ મસ્જિદમાં સર્વેની માંગ સાથે કોર્ટમાં અરજી

લખનૌઃ જ્ઞાનવાપી મસ્જિદ અને તાજમહેલના વિવાદ વચ્ચે ગઈકાલે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલે થયેલી તમામ અરજીનો ચાર મહિનામાં નિકાલ લાવવા માટે કોર્ટના આદેશ બાદ આજે મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુદ્દે વધુ એક અરજી કોર્ટમાં થઈ હતી. અરજદારે મંદિરની નજીક આવેલી મસ્જિદમાં સર્વે કરાવવાની માગ કરી હતી. કેસની હકીકત અનુસાર શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસના મુખ્ય અરજદાર મનિષ યાદવે મથુરાની […]

આતંકવાદનો ચહેરો ગણાતા કસાબને આજથી 12 વર્ષ પહેલા કોર્ટે ફરમાવી હતી મોતની સજા

નવી દિલ્હીઃ દેશની જનતા 26મી નવેમ્બર 2008ના દિવસે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાને ક્યારેય ભૂલશે નહીં. પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે મુંબઈ આવેલા 10 આતંકવાદીઓએ તબાહી મચાવી હતી. સુરક્ષા એજન્સીઓ 9 આતંકવાદીઓને ઠાર માર્યાં હતા. જ્યારે કસાબને જીવતો ઝડપી લીધો હતો. તેની તપાસમાં પાકિસ્તાનની સંડોવણીના ચોંકાવનારા ખુલાસા થયાં હતા. લશ્કર એ તૈયબાના આતંકવાદીઓએ કરેલા હુમલામાં અનેક નિર્દોશ લોકોના […]

વારાણસીઃ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સર્વેની કામગીરી સામે વિરોધ

લખનૌઃ વારાણસીમાં જ્ઞાનવાપી પરિસરમાં સર્વેની કામગીરીનો લઘુમતી કોમ કેટલાક લોકો વિરોધ કરી રહ્યાં છે. બીજી તરફ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. જ્ઞાનવાપી મસ્જિમાં ઝુમ્માની નમાજ પઢવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. નમાજ બાદ કેટલાક અસામાજીક તત્વોએ માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. નમાજ બાદ કેટલાક શખ્સોએ સુત્રોચ્ચાર કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર […]

ગ્રીષ્મા હત્યા કેસઃ આરોપી ફેનિલને અદાલતે મોતની સજા સંભળાવી

અમદાવાદઃ સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ નામના યુવાને સરાજાહેર ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની હત્યા કરી હતી. રાજ્યભરમાં ચકચારી મચાવનારા ગ્રીષ્મા હત્યા કેસમાં અદાલતે ઝડપી કાર્યવાહી પૂર્ણ કરીને આજે આરોપી ફેનિલને મોતની સજાનો આદેશ કર્યો હતો. કોર્ટે રેરસ્ટ ઓફ ધ રેર ગણીને આરોપીને ફાંસીની સજાનો આદેશ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં ફેનિલ નામના યુવાને તાજેતરમાં […]

ડીસાઃ મુકબધીર સગીરા ઉપર બળાત્કાર ગુજારીને હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજાનો આદેશ

અમદાવાદઃ બનાસકાંઠાના ડીસામાં 11 વર્ષની મુકબધીર સગીરાનું અપહણ કરીને તેની ઉપર બળાત્કાર ગુજાર્યા બાદ તેની ઘાતકી હત્યા કરવાના ચકચારી કેસમાં અદાલતે આરોપીને ગુનેગાર ઠરાવીને ફાંસીની સજાનો આદેશ કર્યો હતો. ડીસા કોર્ટના ઈતિહાસમાં પ્રથમ વાર કોઈ આરોપીને ફાંસીની સજા થઈ હોવાનું જાણવા મળે છે. કેસની હકીકત અનુસાર દાંતીવાડા તાલુકામાં 11 વર્ષીય મુકબધીર બાળકીની લાશ મળી આવી […]

સુરતઃ સામુહિક બળાત્કાર કેસમાં બે આરોપીઓને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા

અમદાવાદઃ સુરતના ડુમસ પાસે યુવતી ઉપર સામુહિક બળાત્કાર ગુજારવાના કેસમાં અદાલતે બે આરોપીઓને કસુરવાર ઠરાવીને અંતિમ શ્વાસ સુધી કેદની સજાનો આદેશ કર્યો હતો. તેમજ પીડિતાને રૂ. 5 લાખનું વળતર ચુકવવા નિર્દેશ કર્યો હતો. અગાઉ આ કેસમાં અદાલતે બે આરોપીઓને ગુનેગાર ઠરાવીને સજા ફરમાવી હતી. કેસની હકીકત અનુસાર સુરતમાં ડુમસ ચોપાટી વન વિભાગની ઝાડીમાં સિમેન્ટના બાંકડા […]

ગ્રીષ્મા હત્યા કેસઃ અદાલતે આરોપી ફેનિલને ગુનેગાર જાહેર કર્યો

અમદાવાદઃ સુરતમાં ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા આરોપી ફેનિલને ગુનેગાર ઠરાવવામાં આવ્યો હતો. આવતીકાલે આરોપીને કોર્ટ સજાનો ચુકાદો સંભળાવે તેવી શકયતા છે. કોર્ટે આજીવન કેદ તથા ફાંસી કેમ ના આપવી તે અંગે આરોપી ફેનીલને સવાલ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગત 12મી ફ્રેબ્રુઆરીના રોજ સુરતના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ફેનિલ ગોયાણીએ સરાજાહેર […]

શાખ બચાવવા ઈમરાન ખાનનો અંતિમ દાવઃ અવિશ્વાસ પ્રસ્તાવનો મામલો ફરીથી કોર્ટમાં પહોંચ્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકાર ઉપર સંકટ વધારે ઘેરાઈ રહ્યું છે. તેમજ રાતના 8 વાગ્યાની આસપાસ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર મતદાન કરવામાં આવે તેવી શકયતા છે. દરમિયાન સમગ્ર મામલો ફરી એકવાર કોર્ટમાં પહોંચ્યો છે. પીએમ ઈમરાનખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફએ સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટીશન દાખલ કરી છે. સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવને ફગાવી દેવાના ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને […]

પાટણઃ મિલકતની તકરારમાં ભાઈ અને ભત્રીજીની હત્યા કરનારી બહેનને આજીવન કેદની સજાનો આદેશ

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના પાટણમાં ખળભળાટ મચાવનારા બેવડી હત્યા કેસમાં પોલીસે આરોપી મહિલાને કસુરવાર ઠરાવીને અદાલતે અંતિમ શ્વાસ સુધી કેદનો આદેશ કર્યો હતો. મહિલાએ મિલકત માટે પોતાના ભાઈ અને તેની દીકરીની હત્યા કરી હતી. મૃતકના પરિવારજનોએ આ ચુકાદાને આવકાર્યો હતો. કેસની હકીકત અનુસાર પાટણમાં કિન્નરી પટેલની મહિલાએ મિલકતની તકરારમાં સગાભાઈની હત્યા કરી હતી. એટલું જ નહીં […]

છત્તીસગઢઃ કોર્ટે ભગવાનને હાજર થવા નોટિસ ફટકરતા ભક્તો આખુ શિવલીંગ ઉખાડી લઈ ગયા

નવી દિલ્હીઃ છત્તીસગઢની એક કોર્ટમાં ભગવાન હાજર થયાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સત્તાધીશોએ ભગવાન શંકરને આરોપી બનાવીને કોર્ટમાં હાજર રહેવા નોટિસ પાઠવી હતી. આ પછી, કોર્ટમાં હાજર ન થવાની સ્થિતિમાં, 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવાનું કહેવામાં આવ્યું હતું. ભગવાનને કોર્ટમાં હાજર કરવા શક્ય નહીં હોવાથી ભક્તો આખુ શિવલિંગ ઉઠાવીને કોર્ટમાં લઈ ગયા હતા. જેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code