1. Home
  2. Tag "court"

સુરતઃ માતા-દીકરી ઉપર બળાત્કાર ગુજારીને હત્યા કરનારા આરોપીને ફાંસીની સજાનો આદેશ

અમદાવાદઃ સુરતમાં માતા-પુત્રી ઉપર બળાત્કાર ગુજારીને તેમની ઘાતકી હત્યા કરવાના ચકચારી કેસમાં અદાલતે બે આરોપીઓને કસુરવાર ઠરાવ્યાં હતા. કોર્ટે મુખ્ય આરોપીને ફાંસીની અને તેને મદદગારી કરનાર આરોપીને આજીવન કેસની સજા સંભળાવી હતી. મુખ્ય સુત્રધાર હર્ષસહાય રામરાજ ગુર્જર અને તેને મદદ કરનાર હરિઓમ ગુર્જરને દોષિત ઠેરવ્યા હતા. સરકારી વકીલે સમાજમાં દાખલે બેસી તેવી સજા કરવાની માંગણી […]

ઘાસચારા કૌભાંડમાં લાલુ યાદવની મુશ્કેલી વધી, કોર્ટે ફરમાવી 5 વર્ષની સજા

નવી દિલ્હીઃ ઘાસચારા કૌભાંડનો સામનો કરતા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીમાં વધારો થયો છે. ડોરાંડા કેસમાં ખાસ સીબીઆઈ અદાલતે લાલુ પ્રસાદ યાવદને ગુનેગાર ઠરાવ્યાં હતા. સજા ઉપરની સુનાવણી બાદ અદાલતે લાલુ પ્રસાદને પાંચ વર્ષની સજા ફરમાવી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત 60 લાખનો દંડ ફરમાવ્યો છે. ચારા કૌભાંડના ડોરાન્ડા તિજોરીમાંથી ગેરકાયદેસર રીતે […]

બોમ્બ બ્લાસ્ટ કેસમાં મોતની સજાનો આદેશ સાંભળ્યા બાદ પણ સફદર નાગોરીને કોઈ અફસોસ નથી !

ભોપાલઃ અમદાવાદ શહેરમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અદાલતે સુનાવણીના અંતે 38 આરોપીઓને મોતની સજાનો આદેશ કર્યો છે. જેમાં પ્રતિબંધિત સીમીના છ આતંકવાદીઓ ભોપાલની કેન્દ્રીય જેલમાં બંધ છે. જેમાં બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ મનાતા સફદર નાગોરીનો પણ સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર ફાંસીની સજાના આદેશ બાદ પણ નાગોરી નોર્મલ જોવા મળ્યો હતો. તેમજ તેણે […]

અમદાવાદના બોમ્બ બ્લાસ્ટ કેસમાં 1100થી વધારે સાક્ષીઓની જુબાની લેવાઈ

સાબરમતી જેલમાં સર્જાયેલા સુરંગકાંડનો કેસ પડતર બોમ્બ બ્લાસ્ટમાં 500થી વધારે ચાર્જશીટ કરાઈ અમદાવાદઃ શહેરમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અદાલતે 48 આરોપીઓને કસુરવાર ઠરાવીને 38ને મોતની સજા તથા 11 આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવી હતી. આ કેસની સુનાવણી દરમિયાન 1163 જેટલા સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યાં હતા. જ્યારે હલુ આ કેસમાં આઠ આરોપીઓને પોલીસ […]

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ 38 આરોપીઓને મોતની સજા

11 આરોપીઓને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા મૃતકો અને ઈજાગ્રસ્તોને વળતર ચુકવવા આદેશ કરાયો અમદાવાદઃ શહેરમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજે અદાલતે ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો હતો. અદાલતે દોષિત ઠરેલા 49 આરોપીઓ પૈકી 38 આરોપીઓને મોતની સજાનો આદેશ કર્યો હતો. જ્યારે અન્ય 11 આરોપીઓને જીવે ત્યાં સુધી આજીવન કેદીની સજાનો આદેશ […]

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદની મુશ્કેલીમાં વધારોઃ વધુ એક કેસમાં દોષિત

નવી દિલ્હીઃ અવિભાજિત બિહારના રૂ. 950 કરોડના ચારા કૌભાંડ સંબંધિત પાંચમા કેસમાં પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ યાદવને દોષિત ઠેરવવામાં આવ્યા છે. રાંચીની સીબીઆઈ કોર્ટે ડોરંડા ટ્રેઝરીમાંથી 139.35 કરોડની ઉચાપતના કેસમાં તેમને દોષિત ઠેરવ્યો છે. કોર્ટે આ કેસમાં 24 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે, જ્યારે લાલુના નજીકના નેતા જગદીશ શર્મા અને ધ્રુવ ભગત સહિત […]

અમદાવાદના 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 11મીએ આરોપીઓને સજા ફરમાવાશે

અમદાવાદઃ શહેરમાં વર્ષ 2008માં 20 સ્થળો ઉપર 21 જેટલા બોમ્બ બ્લાસ્ટ થયાં હતા. ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી નાખનારા અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગઈકાલે અદાલતે 49 આરોપીઓને કસુરવાર ઠરાવ્યાં હતા. દરમિયાન આજે આરોપીઓની સજાને લઈને સુનાવણી થઈ હતી. જેમાં બચાવપક્ષના વકીલે આરોપીઓને સુધરવાનો મોકો આપવાની રજૂઆત કરી હતી. બીજી તરફ સરકારી વકીલે આકરી સજા […]

મધ્યપ્રદેશમાં બળાત્કારની ખોટી ફરિયાદ કરનારી મહિલાને કોર્ટે કસુરવાર ઠરાવી

મહિલાને 10 વર્ષની સજા અને દંડ ફટકાર્યો ચાર વ્યક્તિઓ ઉપર બળાત્કારની કરી હતી ફરિયાદ કોર્ટમાં મહિલાએ પલટી મારી હતી ભોપાલઃ મધ્યપ્રદેશના રાજગઢમાં 13 વર્ષ પહેલા મહિલાએ ચાર શખ્સો સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જો કે, કોર્ટની સુનાવણી દરમિયાન મહિલાએ દુષ્કર્મ મુદ્દે ફેરવી તોળ્યું હતું. એટલું જ નહીં જમીન વિવાદને લઈને કેસ કર્યો હોવાની કબુલાત કરી […]

ઉત્તરપ્રદેશમાં લવજેહાદના કેસમાં પ્રથમ સજાઃ આરોપી યુવાનને કોર્ટે 10 વર્ષની સજા ફરમાવી

લખનૌઃ ઉત્તરપ્રદેશના કાનપુરમાં મુસ્લિમ યુવાને પોતાનું નામ અને ધર્મ છુપાવીને હિન્દુ ધર્મની સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ તેનું અપહરણ કરીને બળજબરી રીતે લગ્ન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં કોર્ટે આરોપીને ગુનેગાર ઠરાવીને 10 વર્ષની સજા ફરમાવી હતી. આમ ઉત્તરપ્રદેશમાં લવ જેહાદના કેસમાં આ પ્રથમવાર સજા થઈ હોવાનું મનાઈ રહ્યું છે. આ આખો મામલો તા. […]

ગયાના મહાબોધી મંદિર બ્લાસ્ટ કેસમાં 3 આરોપીઓને આજીવન કેદ સજાનો આદેશ

પાંચ આરોપીઓને 10-10 વર્ષની સજા આરોપીઓ ગુનાની કબુલાત કરતા કોર્ટે કર્યો આદેશ એક આરોપીએ કબુલાત નહીં કરતા કાનૂની કાર્યવાહી થશે એનઆઈએ એ નવ આરોપીઓની કરી હતી ધરપકડ દિલ્હીઃ ગયાના મહાબોધિ મંદિરમાં થયેલા વિસ્ફોટ કેસમાં અદાલતે આઠ આરોપીઓને ગુનેગાર ઠરાવીને 3ને આજીવન દેસ અ પાંચને 10-10 વર્ષની સજાનો આદેશ કર્યો હતો. સ્પેશિયલ જજ ગુરવિંદર સિંહ મલ્હોત્રાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code