1. Home
  2. Tag "Covid-19"

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા તાંત્રિક ચિત્રકાર જલેન્દુ દવેનું નિધન, કલાજગત બન્યું શોકમય

વડોદરાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા તાંત્રિક ચિત્રકાર જલેન્દુ દવેનું નિધન ગઇ કાલે મોડી રાતે તેમનું નિધન થતા કલાજગતમાં શોક છવાયો તેઓને રાષ્ટ્રપતિ એવોર્ડ સહિત અનેક એવોર્ડથી સન્માનિત કરાયા હતા વડોદરા: રાષ્ટ્રપતિ એવોર્ડ સહિત સંખ્યાબંધ એવોર્ડથી સન્માનિત અને વડોદરાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા તાંત્રિક ચિત્રકાર જલેન્દુ દવેનું નિધન થયું છે. ગઇ કાલે મોડી રાતે નિધન બાદ વડોદરાના કલાજગતને […]

હવે દેશમાં સ્પુતનિક રસીના વાર્ષિક 85 કરોડ ડોઝ બનાવાશે

કોરોનાના વધતા કહેર વચ્ચે ભારતમાં વેક્સીન ડ્રાઇવને વેગવાન બનાવાઇ છે હવે ભારતમાં રશિયાની સ્પુતનિક-5 રસીને પણ ઉપયોગની મંજૂરી અપાઇ છે ભારતમાં સ્પુતનિક રસીના વાર્ષિક 85 કરોડ ડોઝ બનાવાશે નવી દિલ્હી: કોરોનાના વધતા કહેર વચ્ચે ભારતમાં વેક્સીનેશન ડ્રાઇવને વેગવાન બનાવવામાં આવી છે અને હવે ભારતમાં રશિયાની સ્પુતનિક-5 રસીના ઉપયોગને પણ મંજૂરી મળી ચૂકી છે અને હવે […]

જામનગરમાં કોરોનાના દર્દીઓના પરિવારજનોની વ્હારે આવ્યા વિવિધ સમાજઃ રહેવા-જમવાની કરશે વ્યવસ્થા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. શહેરી વિસ્તારોની સાથે ગ્રામીણ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. જેથી મોટી સંખ્યામાં દર્દીઓ શહેરોમાં આવેલી મોટી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં છે. ગ્રામીણ વિસ્તારના દર્દીના પરિવારજનોને શહેરમાં કોઈ સમસ્યા ન સર્જાય તે માટે હવે વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ અને સમાજ આગળ આવી રહ્યાં છે. જામનગર શહેરમાં […]

લોકડાઉનના ડરથી દેશના અનેક વિસ્તારોમાંથી મજૂરોનું વતન તરફ પ્રયાણ

કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે દેશના અનેક ભાગોમાંથી મજૂરોએ વતનની વાટ પકડી મજૂરો લોકડાઉનના ડરે કરી રહ્યા છે પલાયન નવી દિલ્હી: કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે ત્યારે ફરી એક વાર દેશના અનેક વિસ્તારોમાંથી મજૂરોની વતન વાપસી શરૂ થઇ ચૂકી છે. કોરોનાના વધતા કેસ સામે સરકાર તેને નિયંત્રણમાં રાખવા માટે લોકડાઉન સહિતના પ્રતિબંધો લાગૂ […]

નવો કોરોના છે વધુ ખતરનાક, RT-PCR ટેસ્ટ પણ ફેલ થઇ રહ્યા છે

નોવેલ કોરોના વાયરસનું નવું વેરિયન્ટ પહેલાથી વધુ ખતરનાક RTPCR ટેસ્ટ નેગેટિવ હોવા છતાં આવે છે કોરોના આ નવો સ્ટ્રેઇન પહેલા કરતા વધુ ગુપ્ત થઇ રહ્યો છે નવી દિલ્હી: દેશમાં કોરના વાયરસનો કોહરામ યથાવત્ છે. આ દરમિયાન એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર નોવેલ કોરોના વાયરસનું નવું વેરિયન્ટ પહેલાથી વધુ ખતરનાક અને […]

તો ખતરનાક સાબિત થઇ શકે છે કોરોનોની બીજી લહેર, જાણો એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ શું કહ્યું

દેશમાં કોરોનાનું સંક્રમણ ઝડપી ગતિએ ફેલાયું આ વચ્ચે એમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ આપી ચેતવણી માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ખૂબ જરૂરી નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપી ગતિએ ફેલાઇ રહ્યું છે. કોરોના સંક્રમણની ઝડપી ગતિને લઇને દિલ્હી એમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, કોરોના મહામારી ફેલાવનાર સાર્સકોવ-2નો નવો સ્ટ્રેન […]

મહારાષ્ટ્રમાં સતત વધતુ કોરોનાવાયરસનું સંક્રમણ બની રહ્યું છે જોખમી, ધો. 10 અને 12ની પરીક્ષા રદ

મહારાષ્ટ્રમાં કોરોનાનો રાફડો ફાટ્યો વધતા સંક્રમણને લઈને સરકાર ચિંતિત ધો. 10 અને 12 ની પરીક્ષા રદ શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડની જાહેરાત મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસનું સંક્રમણ જે રીતે વધી રહ્યું. છે તેને જોતા ઉદ્ધવ સરકાર દ્વારા ઘોરણ 10 અને 12ની પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે. દેશમાં જેટલા પણ કોરોનાવાયરસના કેસ નોંધવામાં આવી રહ્યા છે. તેમાંથી […]

સુપ્રીમ કોર્ટના અનેક કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત, હવે જજ વીડિયો કોન્ફરન્સથી કરશે સુનાવણી

હવે સુપ્રીમ કોર્ટને પણ લાગ્યું કોરોનાનું ગ્રહણ સુપ્રીમ કોર્ટમાં 44 કર્મચારીઓ કોરોના સંક્રમિત હવે તમામ જજો વીડિયો કોન્ફરન્સથી સુનાવણી કરશે નવી દિલ્હી: હવે સુપ્રીમ કોર્ટને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. સુપ્રીમ કોર્ટમાં અનેક કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. કોરોના સંક્રમણના પ્રસાર બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશો આજથી પોત પોતાના […]

કોરોના સંકટકાળ: એક વર્ષ પછી ભારતની સ્થિતિ કફોડી, વાયરસના નવા સ્ટ્રેઇન અને વધતા કેસ

નવી દિલ્હી: ગત વર્ષે વૈશ્વિક કોરોના મહામારીના ભારતમાં પ્રવેશ બાદ 10 એપ્રિલે લાખો-કરોડો ભારતીયોએ પીએમ  મોદીની કોરોના સંક્રમણ વિરુદ્વની લડાઇ સામે સંકલ્પ કર્યો હતો અને તેને મ્હાત કરવા માટે એકજૂટતા દર્શાવી હતી. એ સમયે દેશમાં કુલ 6761 કેસ હતા અને મૃતકાંક 206 હતો. પરંતુ હાલના સમયની વાત કરીએ તો ભારતમાં કોવિડના 1,45,384 નવા કેસ સામે […]

મુંબઈમાં વિકેન્ડ લોકડાઉનઃ જનજીવન ઠપ્પ, ઈમરજન્સી સેવાઓ ચાલુ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો થતા સરકાર દ્વારા વીકએન્ડમાં લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી આજે સવારથી જ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં વાહન-વ્યવહાર સહિત તમામ વેપાર ધંધા બંધ રહ્યાં હતા. જેથી માર્ગો સુમસામ બન્યાં હતા. બીજી તરફ પોલીસ દ્વારા લોકડાઉનને લઈને બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. જો કે, ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code