1. Home
  2. Tag "COVID 19"

દુબઈની અમીરાત એરલાઇન્સ 23 જૂનથી શરૂ કરશે ઉડાન, ભારત સાથે આ બે દેશોમાં શરૂ કરશે ફ્લાઇટ્સ સર્વિસ

ભારતમાં અમીરાત એરલાઈન્સની સર્વિસ ફરીથી શરૂ થશે મોટી સંખ્યામાં ભારતીયોને મળશે રાહત ભારતની સાથે નાઈજીરીયા અને દ.આફ્રિકામાં પણ શરૂ થશે સર્વિસ દિલ્હી : સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) માં કામ કરતા ભારતીયો માટે સારા સમાચાર છે. દુબઈ સ્થિત એરલાઇન્સ કંપની અમીરાત એરલાઇન્સે 23 જૂનથી ભારત સાથે ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. ભારત ઉપરાંત, દક્ષિણ આફ્રિકા […]

એન્ટિબોડીની દવા લેનારા 40 લોકો પર સકારાત્મક અસર, એક જ દિવસમાં કોરોનાના લક્ષણોમાંથી મળી રાહત

એન્ટિબોડીની દવાની સકારાત્મક અસર કોરોનાના લક્ષણોથી મળી રાહત 40 લોકોને આપવામાં આવી એન્ટિબોડીની દવા હેદરાબાદ: કોરોનાવાયરસને લઈને હવે અનેક પ્રકારના પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. ક્યારેક તેની સારી અસર જોવા મળી રહી છે તો ક્યાંક ગંભીર અસર પણ જોવા મળી રહી છે. આવામાં હેદરાબાદની એશિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ગૈસ્ટ્રોએન્ટ્રોલોજીમાં 40થી વધારે કોરોના સંક્રમિત લોકોને મોનોક્લોનલ એન્ટિબોડીની […]

કોરોના સંક્રમિત બાળકોના આરોગ્યને લઇને સરકારે ગાઇડલાઇન્સ જાહેર કરી

કોરોના સંક્રમણની બીજી લહેરમાં બાળકો પણ મોટા પાયે થયા પ્રભાવિત હવે કેન્દ્ર સરકારે બાળકોના સંરક્ષણ માટે ગાઇડલાઇન્સ જાહેર કરી જે હેઠલ રાજ્યો, જીલ્લા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરથી દેશમાં બાળકો પણ મોટા પ્રમાણમાં પ્રભાવિત કર્યા છે. જેને ધ્યાનમાં રાખીને કોરોના સંક્રમણથી પ્રભાવિત થયેલા બાળકોના સંરક્ષણ અને તકેદારી માટે સરકારે ગાઇડલાઇન્સ જાહેર […]

આરોગ્ય સેતુ એપમાં આવ્યું નવું ફીચર, દેશમાં ટ્રાવેલિંગ કરનારા લોકોને મળશે મદદ

આરોગ્ય સેતુમાં આવ્યું નવું ફીચર દેશમાં મુસાફરી કરનાર લોકોને મળશે રાહત વેક્સિનેશનને લઈને મળશે વધારે જાણકારી દિલ્હી:ભારતની COVID-19 કોન્ટેક્ટ ટ્રેસિંગ એપ્લિકેશન આરોગ્ય સેતુએ પ્લેટફોર્મ પર નોંધાયેલા વપરાશકર્તાઓના વેક્સિનેશન સ્ટેટ્સને ડિસ્પ્લે કરવા માટે એક નવી સુવિધા શરૂ કરી છે. અહીં એપ્લિકેશન એવા યુઝર્સ માટે બ્લુ શીલ્ડ અને બ્લુ ટિક બતાવશે જેણે બંને ડોઝ લીધા છે.તો બીજી […]

કોરોના મહામારીને કારણે ગ્રામીણ અર્થતંત્ર પ્રભાવિત, ખાદ્યાન્નનું વધુ ઉત્પાદન છતાં ગ્રામીણ માંગ ઘટવાની સંભાવના

કોરોના મહામારીને કારણે ખાસ કરીને ગ્રામીણ અર્થતંત્ર વધુ પ્રભાવિત થયું દેશના ગામડાઓમાં કોરોનાનો પ્રકોપ અને ગ્રામીણ મજૂરીમાં ઘટાડો થયો છે આ પરિબળોને કારણે કૃષિ ઉત્પાદન વધવા છતાં ગ્રામીણ માંગ ઓછી રહેવાનો અંદાજ નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે અર્થતંત્રને તો ફટકો પડ્યો જ છે પરંતુ સાથોસાથ ખાસ કરીને ગ્રામીણ અર્થતંત્રને પણ વિપરિત અસર થઇ છે. તેનો […]

અલગ-અલગ રસીના બે ડોઝ વૈજ્ઞાનિક રીતે શક્ય, જો કે ગહન અભ્યાસની આવશ્યકતા છે

અલગ-અલગ વેક્સિનના બે ડોઝ લેવા સંભવ છે જો કે આ મુદ્દે ગહન અભ્યાસની આવશ્યકતા છે બે અલગ અલગ વેક્સિનના ડોઝ સૈદ્વાંતિક રીતે શક્ય છે નવી દિલ્હી: હાલમાં સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે હાલમાં સમગ્ર ભારતમાં બે અલગ અલગ કોરોના વેક્સિન કોવિશિલ્ડ અને કોવેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે સરકારે સ્પષ્ટતા […]

સિનિયર વાયરોલોજિસ્ટ શાહિદ જમીલે સાયન્ટીફીક એડવાઇઝરી ગ્રુપના ચેરમેન પદેથી આપ્યું રાજીનામું  

વાયરોલોજિસ્ટ શાહિદ જમીલે આપ્યું રાજીનામું કોરોના પર કેન્દ્ર સરકારે આપી હતી જવાબદારી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ સામે જંગ જારી છે. કેન્દ્રથી લઈને રાજ્ય સરકારો સતત આ જીવલેણ વાયરસને નાબૂદ કરવા પ્રયાસ કરી રહી છે. તે દરમિયાન સિનિયર વાયરોલોજિસ્ટ શાહિદ જમીલે ભારતીય SARS-CoV-2  જીનોમ સિક્વિન્સીંગ કન્સોર્ટિયાના સાયન્ટીફીક એડવાઇઝરી ગ્રુપના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું છે. ભારતમાં કોવિડ-19 ના […]

કોવિડના ગરીબ દર્દીઓ પણ આયુષ્યમાન અને માં કાર્ડ દ્વારા ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર મેળવી શકશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ઉપરાંત બહારગામથી પણ કોવિડની સારવાર અપાવવા માટે દર્દીઓને અમદાવાદ લાવવામાં આવી રહ્યા છે. ગરીબ દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે  માં વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડમાં કોરોનાની  સારવારનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી ખાનગી હોસ્પિટલોમાં પણ કોવિડના દર્દીઓ મફતમાં સારવાર કરાવી શકશે. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું […]

હોળી-ધુળેટીમાં વિરપુરનું જલારામ મંદિર ભક્તો માટે રહેશે બંધ, આ ચાર દિવસ મંદિર બંધ રહેશે

રાજ્યમાં સતત વધતા કોરોનાના કહેરના કારણે લેવાયો નિર્ણય વિરપુર, જલારામ મંદિર પણ 27થી 30મી માર્ચ સુધી બંધ રાખવામાં આવશે વીરપુર જલારામ મંદિર શનિ, રવિ, સોમ અને મંગળ એમ ચાર દિવસ ભાવિકો માટે બંધ રહેશે અમદાવાદ: રાજ્યમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે અને કેસ સતત વધી રહ્યા છે ત્યારે બીજી તરફ હોળી-ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે. […]

ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે વેક્સિન પાસપોર્ટ જારી કરાશે -જાણો શું છે આ વેક્સિન પાસ્પોર્ટ

ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે  વેક્સિન પાસપોર્ટની માંગ WHO, WEF અને UNWTO સંસ્થા પાસપોર્ટ પર કરી રહી છે કાર્ય 3સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારીએ હાહાકાર મચાવ્યો હતો, જેના કારણે રોજની જીવશૈલી દરમિયાન ઘણા મોટા બગદલાવો આપણે જોયા, અનવના પરિવર્તનો પણ જોયા ત્યારે હવે ન્યુ નોર્મલ બીજુ એક નવું પરિવર્તન જોવા ણળે તો નવાઈ નહી હોય .જી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code