તેલંગાણામાં કોવિડના ચાર કેસ નોંધાયા,સરકારે લોકોને સતર્ક રહેવાની કરી અપીલ
દિલ્હી: દેશમાં કોવિડની નવી લહેર દસ્તક આપી રહી છે. તેલંગાણામાં મંગળવારે કોવિડના ચાર કેસ નોંધાયા હતા. આ પછી રાજ્ય સરકારે લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. તેલંગાણામાં મંગળવારે ચાર કોવિડ કેસ નોંધાયા હતા. રાજ્યના જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ નિયામકએ એક નિવેદનમાં જણાવ્યું હતું.ડાયરેક્ટરે પાડોશી રાજ્યોમાં કોવિડ-19ના કેસમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને લોકોને સતર્ક રહેવા […]