1. Home
  2. Tag "Crop"

ઉનાળુ વાવેતરમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે ભાવનગર, 44,100 હેક્ટરમાં વાવેતર

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતા જ જુદા જુદા પાકનું વાવેતર પણ શરૂ થાય છે. આ વર્ષે માર્ચ મહિનો પૂરો થવાની તૈયારીમાં છે. હવે ભાવનગર શહેર અને જિલ્લામાં ઉનાળાની ગરમીનો આરંભ થઈ ગયો છે ત્યારે ઉનાળુ ઋતુમાં જુદા જુદા પાકનું વાવેતર પણ શરૂ થઈ ગયું છે. જેમાં આ વખતે ભાવનગર જિલ્લો ડુંગળી અને મગફળીના વાવેતરમાં સમગ્ર […]

બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા રવિપાકમાં નુકસાનીની ભીતિ

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં વાદળછાંયુ વાતાવરણને લીધે રવિપાકમાં નુકસાનીની ભીતિ ખેડુતો વ્યક્ત કરી રહ્યા છે. બનાસકાંઠામાં જીરૂ, એરંડા. રાયડો, અને બટાકા સહિતનો પાક તૈયાર છે, હવે જો માવઠું થાય તો ખેડુતોને મોટું નુકશાન થઈ શકે છે. હાલ વાદળછાયા વાતાવરણને લીધે ખેડુતો ચિંતિત બન્યા છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણની સાથે ભેજનું […]

ખેડૂતોનું આનાજ ટેકાના ભાવે ખરીદવા  માટે  પ્રક્રિયા શરુ

­અમદાવાદઃ: ગુજરાત રાજ્ય પુરવઠા નિગમના રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીફ માર્કેટિંગ સીઝન ૨૦૨૨-૨૩ અંતર્ગત ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદી આગામી તા૧૭ ઓક્ટોબર થી શરુ થયેલ છે. જે ૩૧ ડીસેમ્બર-૨૦૨૨ સુધીમાં કરવાની રહેશે. ડાંગર માટે ૯૮, મકાઈ માટે 57 બાજરી માટે 89 જેટલા ગુજરાત રાજ્ય પુરવઠા નિગમના ખરીદી કેન્દ્રો ખાતે કરવામાં આવશે. ભારત સરકાર […]

ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં ચાલુ વર્ષે 88 ટકા વાવેતર, કપાસનું જંગી ઉત્પાદનની આશા

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ સારુ રહ્યું છે જેથી ખરીફ પાકની વાવણીમાં વધારો થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ 88 ટકા જેટલું વાવેતર થયું છે. ચાલુ વર્ષે ખેડૂતોએ સૌથી વધારે કપાસ અને મગફળીનું વધારે વાવેતર કર્યું છે જેથી કપાસ અને મગફળીનું જંગી ઉત્પાદન થવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં લગભગ 76 લાખ હેકટર જમીનમાં […]

બનાસકાંઠાના થરાદ તાલુકામાં જીરાના પાકમાં કાળીયાનો રોગ, ખેડૂતોને પારાવાર નુકસાન

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના સરહદી એવા  થરાદ તાલુકામાં  ખેડૂતોએ સિંચાઇ માટે પાણીના ધાંધીયા વચ્ચે રાત-દિવસ મહેનત કરીને મહામુલો રવિ પાક તૈયાર કર્યો છે. પરંતુ જીરાના પાકમાં ચરમી (કાળીયા) ના રોગના કારણે અડધો અડધ નુકશાન થવા પામ્યું છે. તેમાંય વાદળછાયા વાતાવરણથી તાલુકામાં કેટલાક ખેડુતોનો શિયાળુ પાક નિષ્ફળતાના આરે આવતાં ધરતીપુત્ર હતાશા તરફ ધકેલાઇ રહ્યો છે. આ વખતે […]

ઉપલેટા વિસ્તારમાં કપાસના પાકમાં ગુલાબી ઈયળોનો આતંક,50 ટકા ઉત્પાદન ઘટવાની ભીતી

રાજકોટઃ  જિલ્લાના ઉપલેટા તાલુકાના ખેડૂતો સતત છેલ્લા ત્રણ વર્ષથી એક બાદ એક કુદરતી અને માનવ સર્જિત સંકટનો સામનો કરી રહ્યા છે આકાશી અને માનવ સર્જિત આફતને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ જેવી સ્થિતિ થઈ છે. આ વર્ષ થોડી આશા હતી કે કપાસનો પાક થશે અને સારા એવા ભાવ મળશે તો ખેડૂત દેવાના ડુંગરમાથી બહાર આવશે […]

અમરેલી જિલ્લામાં પાક નુકશાનીનો સર્વે કરાવ્યો પણ સરકારે સહાય નહીં આપતા ખેડુતોમાં રોષ

અમરેલીઃ જિલ્લામાં અતિવૃષ્ટિને લીધે  કપાસ  મગફળી સહિતના ફરીફ પાકને નુકસાન થયું હતું. પાછોતરો વરસાદ ખેડૂતો માટે મુસીબત બની ગયો હતો. શેત્રુંજી નદીના કાંઠા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડતા કપાસ અને મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હતું. જેને લઇને સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી ખેડૂતોને સહાય મળી નથી. આથી […]

મહી જમણાં કાંઠાના કમાન્ડ વિસ્તારોને 15 દિવસ માટે 6500 ક્યુસેક પાણી અપાશે

ગાંધીનગર: રાજય સરકારે ખેડૂતો માટે કડાણા ડેમમાંથી 3000 ક્યુસેક અને નર્મદામાંથી 3500 ક્યુસેક આમ કુલ મળી 6500 ક્યુસેક પાણી સિંચાઇ માટે 15 દિવસ સુધી આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી 2 દિવસમાં આ પાણી મળતુ થઇ જશે. જેના પરિણામે કડાણા જમણા કાંઠા નહેરના કમાન્ડ વિસ્તારમાં આવતા 1 લાખ 60 હજાર હેક્ટર વિસ્તારના લાખો ખેડૂતોને લાભ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code