મહાકુંભમાં સ્નાન માટે ભક્તોની ભીડ ઉમટી, સંગમ રેલ્વે સ્ટેશન 28મી ફેબ્રૂઆરી સુધી બંધ રહેશે
પ્રયાગરાજઃ મહાકુંભ માટે પ્રયાગરાજમાં ભારે ભીડ ઉમટી રહી છે, ભીડને ધ્યાનમાં રાખીને, પ્રયાગરાજ સંગમ રેલ્વે સ્ટેશન હવે 28 ફેબ્રુઆરી સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો ભીડની સ્થિતિ આવી જ રહેશે તો પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ રાખવાની તારીખ લંબાવી શકાય છે. ડીએમએ આ બાબતે ડિવિઝનલ રેલ્વે મેનેજરને પત્ર પણ […]