1. Home
  2. Tag "CRPATIL"

ગુજરાત રાજ્યસભા ચૂંટણીઃ ભાજપના નેતા બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલાએ નોંધાવી ઉમેદવારી

અમદાવાદઃ ગુજરાતની રાજ્યસભાની 3 બેઠકો ઉપર આગામી તા. 24મી જુલાઈના રોજ ચૂંટણી યોજાવાની છે, દરમિયાન ભાજપાએ આજે વધારે બે ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતા. દરમિયાન ગાંધીનગર ખાતે રાજ્યસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે […]

ભાજપની ધારાસભ્ય દળની બેઠક મળશે, મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મુકાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ સરકાર બનાવવાની કવાયત તેજ બનાવવામાં આવી છે. દરમિયાન શનિવારે ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક મલશે. જેમાં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલનું નામ મુકવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાનો 156 જેટલી બેઠકો ઉપર ઐતિહાસિક વિજય થયો છે. તેમજ તા. 12મી ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ શપથ લેશે. 10મી […]

રેવડી અને પરિવર્તનની વાતો કરનારાઓને પ્રજાને નકાર્યાઃ સી.આર.પાટીલ

અમદાવાદઃ ગુજરાતની જનતાએ મોદીને પ્રેમ વધારે આપ્યો છે. ભાજપાએ ઈતિહાસ રચ્યો છે. પીએમ મોદી અને અમિત શાહે સમગ્ર રાજ્યમાં પ્રચાર-પ્રસાર કર્યો હતો. પ્રચાર પ્રસાર દરમિયાન સિનિયર નેતાઓનું માર્ગદર્શન મળ્યું છે. તેમ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે જણાવીને પ્રજા, ભાજપના નેતા-કાર્યકરોનો આભાર માન્યો હતો. ચૂંટણી પ્રચાર કાર્યકરો માટે યાદગાર પ્રસંગ હોય છે. મતદારોએ ભાજપના ઉપર જે […]

વિધાનસભા ચૂંટણીઃ પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ ભાજપાએ આઠ નેતાને સસ્પેન્ડ કર્યા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપ અને કોંગ્રેસના સિનિયર નેતાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. દરમિયાન ભાજપાએ પક્ષવિરોધી પ્રવૃતિ કરનારા આઠ નેતાઓને સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળે છે. જેમાં 6 પંચમહાલ અને બે બનાસકાંઠાના નેતાઓનો સમાવેશ થાય છે. સુત્રોના જણાવ્યા અનુસાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાએ અનેક સિટીંગ ધારાસભ્યો અને સિનિયર નેતાઓને પડતા મુકીને નવા ચહેરાઓને […]

ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનો 12મીએ બહુચરાજીથી પ્રારંભ થશે

અમદાવાદઃ ગુજરાતની જનતાએ ભાજપ સરકારને ગત ચૂંટણીમાં વિકાસ લક્ષી કાર્યો કરવા બદલ આશિર્વાદ આપ્યાં હતા., તે તમામ વિકાસના કાર્યોની માહિતી ભાજપના કાર્યકરો ગૌરવ યાત્રા સ્વરૂપે જનતાને આપશે. તેમ ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. બીજી તરફ ભાજપાએ વિકાસ કાર્યોને લઈને જનતા સુધી પહોંચાવનો નિર્ણય લેવામાં આવ્યો […]

ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે આવતા બેઠકોનો દોર શરૂ થશે

અમદાવાદઃ કોરોનાને કારણે સરકારની કામગીરી એકંદરે સારી રહી હોવા છતાં ઘણી જગ્યાએ અવ્યવસ્થાને કારણે લોકોમાં સરકાર સામે નારાજગી ઊભી થઈ હતી. બીજીબાજુ સરકાર અને ભાજપ સંગઠનમાં પણ સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. ત્યારે ભાજપે તેના તમામ ધરાસભ્યોની બેઠક બોલાવી છે. તેમજ ગુજરાત ભાજપના કેન્દ્રીય પ્રભારી અને સાંસદ ભૂપેન્દ્ર યાદવ પણ આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code