અમદાવાદ રિવરફ્રન્ટ પર સાબરમતી નદીમાં ક્રૂઝ સેવા બંધ થવાના એંધાણ
નદીમાં પાણી ઘટતા ક્રૂઝ સેવાને પડતી મુશ્કેલી, ક્રૂઝસેવા બંધ રહેતી હોવાથી ઓપરેટરને પણ કરોડોનું નુકસાન, રિવરફ્રન્ટ કોર્પોરેશનની બેધારી નીતિને કારણે પ્રોજેકટને સફળતા મળતી નથી અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પર સાબરમતી નદીમાં ક્રૂઝ સેવા શરૂ કરવામાં આવી હતી. શહેરીજનો ભોજન કે નાસ્તા સાથે ક્રૂઝ સેવાની મોજ માણી શકે તે માટે આગવી સુવિધા ઊભી કરવામાં આવી હતી. પણ […]