1. Home
  2. Tag "Cultural Events"

અદાણી શાંતિગ્રામ ખાતે દુર્ગાપૂજા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

અમદાવાદ : અમદાવાદ સ્થિત અદાણી શાંતિગ્રામ ખાતે નવરાત્રિના તહેવાર દરમિયાન વિશેષ દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. શાંતિગ્રામ બંગાલી કલ્ચરલ એસોસિએશન(SBCA) દ્વારા દુર્ગાપૂજામાં 20-24 ઓક્ટોબર સુધી વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજીત કરવામાં આવશે. જેમાં બંગાળના પરંપરાગત નૃત્યો અને પૂજન-અર્ચનથી બંગાળી સંસ્કૃતિને જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.      શોપર્સ પ્લાઝા ખાતે દુર્ગાપૂજા દરમિયાન દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code