1. Home
  2. Tag "Cyclone"

યાસ વાવાઝોડું અમ્ફાન જેવો વિનાશ વેરે તેવી IMDની આશંકા

તાઉ-તે બાદ હવે યાસ વાવાઝોડું ત્રાટકી શકે છે આ વાવઝોડું અમ્ફાન જેવો વિનાશ વેરી તેવી સંભાવના IMDના અધિકારીઓએ આ આશંકા વ્યક્ત કરી નવી દિલ્હી: ભારતના પશ્વિમ કાંઠા પર ગંભીર ચક્રવાતી વાવાઝોડું તાઉ-તે ભારે તારાજી કર્યા બાદ હવે વધુ એક વાવાઝોડું યાસ ત્રાટકવાની સંભાવના છે. વાવાઝોડું યાસ 26-17 પૂર્વ કાંઠે પહોંચવાનું અનુમાન છે. ભારતના હવામાન વિજ્ઞાન […]

તાઉ-તે બાદ આવનારા 5 દિવસમાં અન્ય એક ગંભીર વાવાઝોડાની સંભાવના – જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

તાઉ-તે બાદ અન્ય એક વાવાઝોડાની દહેશત હવામાન વિભાગે 5 દિવસ દરમિયાન આ વાવાઝોડાની આગાહી કરી દિલ્હીઃ-ચક્રવાતી વાવાઝોડાના વિનાશથી દેશ હજી બહાર આવ્યો નથી કે ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં બીજા એક ચક્રવાત તોફાનની સંભાવના વ્યક્ત કરી છે.આ ગંભીર ચક્રવાતી તોફાન તાઉ-તે એ અરબી સમુદ્રમાંથી નીકળીને ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકમાં તબાહી મચાવીને તારાજી સર્જી […]

વાવાઝોડાને કારણે ગુજરાતમાં 45 લોકો મોતને ભેટ્યાઃ અમરેલી જિલ્લામાં 15ના મોત

ગાંધીનગર : તાઉ-તે વાવાઝોડાએ ભારે નુકશાની પહોંચાડી છે. માલ મિલ્કતો અને ખેતી પાકને કરોડાનું નુકશાન થયુ છે. જ્યારે મૃત્યુઆંક 45 પર પહોંચ્યો છે. જેમાં અમદાવાદ જિલ્લામાં-5, અમરેલી જિલ્લામાં-15, ભાવનગર જિલ્લામાં-8, ગીર સોમનાથ જિલ્લામાં-8, ખેડા જિલ્લામાં-2, આણંદમાં-1, વડોદરામાં-1, સુરતમાં-1, વલસાડ જિલ્લામાં-1, નવસારી જિલ્લામાં-1, રાજકોટ જિલ્લામાં-1, અને પંચમહાલ જિલ્લામાં-1 મળી કુલ 5 લોકોના મોત નિપજ્યા હતા. તૌકતે […]

વાવાઝોડાથી કૃષિ ક્ષેત્રે થયેલા નુકશાનીનો સર્વે કરાવીને સહાય ચુકવાશેઃ રૂપાણી

ગાંધીનગરઃ તાઉ-તે વાવાઝોડાથી ગુજરાતના અનેક ખેતરો ધોવાઈ ગયા છે. ખેતરોમાં રહેલા ઉભા પાકને ભારે નુકસાની થઈ છે. જેમાં સૌરાષ્ટ્રના ગામડાંમાં મોટું નુકસાન થયું છે. ત્યારે સર્વે કરાવીને તાત્કાલિક સહાય આપવા ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી હતી. ત્યારે મુખ્યપ્રધાન દ્વારા તાત્કાલિક અસરથી ગુજરાતના અસરગ્રસ્ત ખેતી વિસ્તારોનો સર્વેની કામગીરી કરીને સહાય ચૂકવવાના આદેશ કરવામાં આવ્યા છે રાજ્યના […]

રાજ્યમાં આગામી કેટલાક દિવસોમાં વરસાદની આગાહી

ગુજરાતમાં કેટલાક દિવસથી સર્જાયું છે સાયક્લોનિક સર્ક્યુલેશન આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી જો કે આગામી દિવસોમાં ગરમીથી પણ રાહત મળવાની સંભાવના અમદાવાદ: કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી સાયક્લોનિક સકર્યુલેશનને કારણે ગુજરાતનાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ અનુસાર, હજુ આગામી 5 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવી વીજળી, વરસાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code