1. Home
  2. Tag "dahod"

દાહોદમાં વન વિસ્તારમાં સ્લોથ બીયરની સંખ્યામાં વધીને 122 ઉપર પહોંચી

અમદાવાદઃ દાહોદ જિલ્લામાં વન્ય પ્રાણીઓને નૈસર્ગિક વાતાવરણ મળતા તેમની સંખ્યામાં પણ વધારો થયો છે. અહીં જોવા મળતા રીંછની પ્રજાતિ સ્લોથ બીયરની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સ્લોથ બીયરની સંખ્યા વધીને 122 ઉપર પહોંચી છે. બારિયા વન વિભાગના નાયબ વન સંરક્ષક (આઇએફએસ) આર.એમ.પરમારએ જણાવ્યું હતું કે, અહીં જોવા મળતા સ્લોથ બીયરની સંખ્યા વધીને 122 જેટલી […]

ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો બે-ત્રણ લોકોનો નહીં, જનતાનો અવાજ સાંભળશે, રાહુલ ગાંધી

કોંગ્રેસ પક્ષ અંબાજીથી ઉમરગામ સુધી 10 લાખ આદિવાસી પરિવાર સાથે જનસંપર્ક કરશે. દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહ રેલીમાં જંગી જનમેદની ઉમટી. આદિવાસીઓને જળ, જંગલ અને જમીનના અધિકાર મળશે અમદાવાદઃ દાહોદ ખાતે હજારોની સંખ્યામાં ઉમેટલા આદિવાસી સમાજને ‘આદિવાસી સત્યાગ્રહ રેલી’માં સંબોધન કરતા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આ એક પબ્લિક મિટિંગ નથી, એક સત્યાગ્રહની […]

દાહોદમાં આજે આદિવાસી સત્યાગ્રહ રેલીમાં રાહુલ ગાંધી સંબોધન કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે, કેન્દ્રીય નેતાઓની પણ ગુજરાતની મુલાકાતો વધી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આજે દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ રેલી યોજાશે. જેમાં રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા દાહોદ ખાતે નવજીવન આર્ટસ એન્ડ […]

કોંગ્રસ દ્વારા 10મી મેના રોજ દાહોદમાં યોજાનારા આદિવાસી સંમેલનમાં રાહુલ ગાંધી હાજરી આપશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાતથી આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપ અને કોંગ્રેસ સહિત આપના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યાં છે. રવિવારે જ ગુજરાતના સ્થાપના દિવસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા હતા, ત્યારે હવે કોંગ્રેસના નેતા […]

દાહોદ હવે મેક ઈન્ડિયાનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છેઃ નરેન્દ્ર મોદી

અમદાવાદઃ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દાહોદમાં આદિવાસી મહાસંમેલનમાં હાજરી આપી હતી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરોડોના વિકાસકાર્યોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દાહોદ હવે મેક ઈન્ડિયાનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. આદિવાસીઓનું જીવન મે નજીકથી જોયું છે મે જીવનના […]

રસીકરણ અભિયાનઃ દાહોદમાં પ્રથમ દિવસે જ 9472 તરૂણોને રસી આપી સુરક્ષિત કરાયાં

અમદાવાદઃ રાજ્યમાં આજથી 15થી 18 વર્ષના બાળકો માટે કોરોના વેકસિનેશનનો પ્રારંભ કરાયો હતો.  દાહોદ જિલ્લામાં વેક્સિનેશનના પ્રથમ દિવસે જ જિલ્લામાં 9472 તરૂણોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. લ ૧૪૩ શાળાઓમાં આ વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આ માટે RBSKની 55 ટીમો તેમજ 143 વેક્સિનેટર દ્વારા કામગીરી કરાઇ હતી. દાહોદમાં તરૂણો માટેના આ […]

દાહોદમાં બનાવટી ચલણી નોટો છાપવાના રેકેટનો પર્દાફાશઃ બે આરોપીઓની ધરપકડ

અમદાવાદઃ ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના ઈરાદે કેટલાક શખ્સો બનાવી નોટો છાપીને બજારમાં ફરતી કરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ દ્વારા આવા દેશ વિરોધીતત્વોને ઝડપી લેવા કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન રાજસ્થાનમાં એક વ્યક્તિ બોગસ લચણી નોટો સાથે ઝડપાયો હતો. તેની તપાસમાં ગુજરાતના દાહોદનું કનેકશન સામે આવ્યું હતું. રાજસ્થાન અને ગુજરાત પોલીસે આ પ્રકરણની ઉંડાણપૂર્વકની […]

દાહોદની ઘટના, ધાર્મિક પ્રસંગમાં જમણવાર કર્યા પછી લોકોને થયું ફૂડપોઈઝન

દાહોદમાં બની ઘટના જમણવાર બાદ લોકો બીમાર ભુલવણમાં ત્રણ લોકોના મોત, કુલ સાત મોત અમદાવાદ:દાહોદમાં આવેલા દેવગઢ બારિયામાં એવી ઘટના બની છે કે જેમાં જાણવા મળ્યું છે કે લોકો આ પ્રકારની પણ બેદરકારી રાખી શકે છે. વાત એવી છે કે દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ ગામે ફૂડ પોઇઝનિંગથી બીમાર થયેલા પૈકી 4ના મોત સોમવારે થયા હતાં.જ્યારે […]

દાહોદમાં ધાર્મિક પ્રસંગના જમણવાર બાદ કેટલાક લોકોની તબિયત લથડીઃ ચારના મોત

15 વ્યક્તિઓને થઈ ફુડ પોઈઝનીંગની અસર 10 વ્યક્તિઓની હાલત ગંભીર અસરગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં અમદાવાદઃ દાહોદના ભુલવણ ગામમાં ધાર્મિક પ્રસંગ્રે યોજાયેલા જમણવાર બાદ કેટલાક લોકોને ફુડપોઈઝનની અસર થતા નાસભાગ મચી ગઈ હતી. ફુડ પોઈઝનિંગની અસર થતા ચાર વ્યક્તિઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે 15 વ્યક્તિઓને અસર થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ […]

દાહોદના શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ હાઈકોર્ટ આદેશ છતાં ન ચૂકવાતા જવાબદાર અધિકારીને હાજર રહેવા આદેશ

અમદાવાદઃ  દાહોદના પાંચ શિક્ષકોને ઉચ્ચત્તર પગાર ધોરણ આપવાના હાઈકોર્ટના આદેશ છતાં તેના અમલ ન થતાં હાઈકોર્ટ જવાબદાર અઘિકારીને હાજર રહેવા આદેશ આપ્યો હતો. સાથે એવી પણ ચેતવણી આપવામાં આવી હતી કે, હુક્મનું પાલન કરવામાં નહીં આવે તો રોજના 10 હજારનો દંડ ભરવાની તૈયારી રાખવી પડશે. દાહોદની પ્રાથમિક શાળાના પાંચ શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ ચૂકવવા હાઇકોર્ટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code