પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે જમીન-સ્તરના ધિરાણ માટે રૂ. 1.05 કરોડનો લક્ષ્યાંકઃ કેન્દ્રીય મંત્રી
નવી દિલ્હીઃ ધિરાણ પ્રવાહમાં વધારો સુનિશ્ચિત કરવા માટે 2022-23 દરમિયાન પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે જમીન-સ્તરના ધિરાણ લક્ષ્ય તરીકે રૂ. 1,04,580 કરોડનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. તેમ કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું. પશુ આરોગ્ય અને ધિરાણ સેવાઓમાં ખેડૂતોની પહોંચ વધારીને પશુધન ક્ષેત્રના વિકાસને સુનિશ્ચિત કરવા સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં […]