સરદાર સરોવર ડેમની જળસપાટી 134.51 મીટરે પહોંચી, ડેમ 87 ટકા ભરાયો
સરદાર સરોવર ડેમમાં ડેમમાં 2,32,132 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, નર્મદા નદીમાં 49,396 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, દર કલાકે જળસપાટીમાં સરેરાશ 4 સેન્ટીમીટરનો વધારો અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવર ડેમમાં 2,32,132 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના પરિણામે ડેમની સપાટી […]


