1. Home
  2. Tag "Damage"

ખોરાકને ફરીવાર ગરમ કરીને ખાવાનું બંધ કરી દેજો,નહીં તો થઈ જશે ભારે નુક્સાન

આપણા દેશમાં મોટાભાગના લોકોને આદત હોય છે કે તે લોકો સવારના ખોરાકને રાતે અને રાતના ખોરાકને સવારે ગરમ કરીને ખાતા હોય છે. પણ તે લોકો જાણતા હોતા નથી કે આ કરવાથી આની અસર કેટલી ગંભીર થતી હોય છે. જો વાત કરવામાં આવે જાણકારોના મંતવ્યની તો તે આ પ્રકારે છે કે દરેક ઘરમાં, લોકો મોટાભાગની શાકભાજી […]

તાપી જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે કૃષિ પાકને નુકસાન થતા સરકાર પાસે સહાયની માંગ

સુરતઃ તાપી જિલ્લાના ભારે વરસાદને કારણે ખેડુતોના સારૂએવું નુકશાન થયુ છે. જેમાં અંતરીયાળ વિસ્તારમાં નદી પટ પર આવેલા અંદાજિત 25 થી 30 જેટલા ગામોને પુણા નદીમાં પૂર આવવાને કારણે ખૂબ નકશાન થયું છે. આબાપાણી ગામમાં પૂર્ણા નદીએ તબાહી મચાવી હતી. પુર્ણા નદીના કિનારે વસવાટ કરતા લોકો પૂરથી પ્રભાવિત થયા હતા. ત્યારે અતિવૃષ્ટિ અને પૂરનો ભાગ […]

શું તમને ખબર છે? કે ઈલેક્ટ્રોનિક વસ્તુઓના ભંગારથી પણ નુક્સાન થાય છે

ઈલેક્ટ્રોનિક વસ્તુઓ જેમ જેમ સસ્તી થતી ગઈ તેમ લોકો તેનો ઉપયોગ પણ વધારતા ગયા, આજના સમયમાં મોટાભાગના લોકો ઈલેક્ટ્રોનિક વસ્તુઓને લાંબો સમય પોતાની સાથે રાખવા માગતા નથી અને છેલ્લે તે વસ્તુ ઈલેક્ટ્રોનિક ભંગાર બની જાય છે. તો લોકોએ તે વાતને સમજવી પડશે કે જે રીતે આપણે ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો ભંગાર વધારી રહ્યા છે તે આગળ જતા […]

રશિયાની સૈન્ય કાર્યવાહીમાં યુક્રેનની 53 ઐતિહાસિક ઈમારતોને નુકસાનઃ યુનેસ્કોનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે સતત 38 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને યુક્રેનમાં ચારેય તરફ હાલ તબાહીના દ્રશ્યો જોવા મળે છે. દરમિયાન યુનેસ્કોએ દાવો કર્યો છે કે, યુક્રેનમાં યુદ્ધમાં અત્યાર સુધીમાં 53 જેટલી ઐતિહાસિક ઈમારતોને નુકસાન થયું છે. જેમાં 29 ધાર્મિક સ્થળ, 16 ઐતિહાસિક ઈમારતો, ચાર સંગ્રહાલય અને ચાર સમારકનો સમાવેશ થાય છે. […]

યુક્રેન સામેની સૈન્ય કાર્યવાહીથી રશિયાને નુકસાનઃ 10 દિવસ સુધી ચાલે તેટલા જ હથિયાર

નવી દિલ્હીઃ યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં રશિયાની સ્થિતિ હવે ધીરે-ધીરે કથળી રહી છે. સંરક્ષણ નિષ્ણાતોનો દાવો છે કે, રશિયા 10 થી 14 દિવસ સુધી આ યુદ્ધ લડવાની સ્થિતિમાં છે. લેટેસ્ટ ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર, રશિયા માટે જમીન પકડી રાખવી મુશ્કેલ બની રહી છે. રશિયામાં લડવા માટે માનવબળ અને ઉર્જા બંનેની અછત છે. બ્રિટિશ અધિકારીના જણાવ્યા […]

બ્રાઝિલમાં ધોધમાર વરસાદને પગલે પૂરઃ 94ના મોતની આશંકા

નવી દિલ્હીઃ બ્રાઝીલના રિયો ડી જનેરિયાના ઉત્તરી પેટ્રોપોલિસ શહેરમાં ધોધમાર વરસાદના કારણે આવેલા પૂર અને તેના પછી થયેલા ભૂસ્ખલનને કારણે મોટી તબાહી સર્જાઈ છે. તેમજ અત્યાર સુધીમાં 94 વ્યક્તિઓના મોત થયાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર પેટ્રોપોલિસ શહેરમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જે બાદ ભૂસ્ખલનની ઘટના બની હતી. જેમાં 94 વ્યક્તિઓના મોતની […]

વડોદરા, અંકલેશ્વર અને દહેજની ફેકટરીઓ દ્વારા છોડાતા ઝેરી કેમિકલથી ખેડૂતોને વ્યાપક નુકસાનઃ કોંગ્રેસ

અમદાવાદઃ ભરૂચ અને વડોદરા જીલ્‍લાના ઝેરી કેમીકલ ઉદ્યોગોના પ્રદૂષિત જળ અને હવા છોડાતાં હવામાં રહેલા ઝેરી 2, 4D અને 2, 4D-B રસાયણોને કારણે ભરૂચ અને વડોદરા જીલ્‍લાના 50 હજાર ખેડૂતોની 5 લાખ હેકટર જમીનનો રૂ. 2000 કરોડનો કપાસ-તેલીબીયાંનો પાક, વૃક્ષો અને ખેતીની જમીનને ભારે નુકશાન થયું હોવાનું જણાવીને લેવાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ […]

સુરેન્દ્રનગરના ખેડૂતોને હાઈકોર્ટમાંથી રાહતઃ 2019ના રવી પાક નુકસાનની વીમા રકમ ચુકવવા નિર્દેશ

અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2019માં શિયાળામાં પડેલા માવઠાના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું. જેની પાક વીમાની રકમ નહીં મળી હોવાથી કેટલાક ખેડૂતોએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યાં હતા. હાઈકોર્ટે સુનાવણીના અંતે ખેડૂતોને વળતર ચુકવવા માટે નિર્દેશ કર્યો હતો. કેસની હકીકત અનુસાર સુરેન્દ્રનગરમાં 2019માં શિયાળામાં પડેલા માવઠાના કારણે ખેડૂતોના રવી પાક એવા કપાસ અને એરંડાને નુસકાન થયું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code