ખોરાકને ફરીવાર ગરમ કરીને ખાવાનું બંધ કરી દેજો,નહીં તો થઈ જશે ભારે નુક્સાન
આપણા દેશમાં મોટાભાગના લોકોને આદત હોય છે કે તે લોકો સવારના ખોરાકને રાતે અને રાતના ખોરાકને સવારે ગરમ કરીને ખાતા હોય છે. પણ તે લોકો જાણતા હોતા નથી કે આ કરવાથી આની અસર કેટલી ગંભીર થતી હોય છે. જો વાત કરવામાં આવે જાણકારોના મંતવ્યની તો તે આ પ્રકારે છે કે દરેક ઘરમાં, લોકો મોટાભાગની શાકભાજી […]