હરિદ્વારમાં મનસા દેવીની ટેકરીઓ પરથી ભૂસ્ખલન, હરિદ્વાર-દહેરાદૂન-ઋષિકેશ રેલ માર્ગ ખોરવાયો
ઉત્તરાખંડના હરિદ્વારમાં હર કી પૌરી નજીક મનસા દેવી ટેકરીઓ પરથી ફરી એક મોટો ભૂસ્ખલન થયો, જેના કારણે હરિદ્વાર-દહેરાદૂન-ઋષિકેશ રેલ્વે લાઇન ખોરવાઈ ગઈ. અધિકારીઓએ જણાવ્યું હતું કે હરિદ્વારમાં ભારે વરસાદને કારણે, ભીમગોડા રેલ્વે ટનલ નજીક મનસા દેવી ટેકરીઓમાંથી માટી અને ખડકો પાટા પર પડ્યા હતા, જેના કારણે વંદે ભારત સહિત એક ડઝનથી વધુ ટ્રેનોનું સંચાલન રોકી […]