1. Home
  2. Tag "Dasashvamedh Ghat"

અમદાવાદ પ્લેન દૂર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ માટે વારાણસીમાં દશાશ્વમેઘ ઘાટ ઉપર આરતી કરાઈ

લખનૌઃ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મુસાફરોની આત્માની શાંતિ માટે ઉત્તર પ્રદેશના વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર આરતી કરવામાં આવી હતી, જેમાં હજારો લોકો હાજર હતા. ગંગા સેવા નિધિના પ્રમુખ સુશાંત મિશ્રાએ જણાવ્યું હતું કે, “અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે. ગંગા સેવા નિધિએ દશાશ્વમેધ ઘાટ પર મા ગંગા અને દેશ-વિદેશથી ગંગા આરતીમાં હાજરી આપનારા તમામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code