કચ્છના કાળા ડુંગર પર દત્તાત્રેય મંદિરમાં સાંજે ખાચડીનો પ્રસાદ આરોગવા આવતા શિયાળો હવે કેમ નથી આવતા ?
ભૂજઃ કચ્છમાં ઘોરાડ પક્ષીનું હવે નામોનિશાન રહ્યું નથી. એટલે કે ઘોરાડ પક્ષીની જાતી લૂપ્ત થઈ ગઈ છે. ત્યારે કચ્છના રણમાં રહેતા શિયાળના એક સમયે ઝુંડ જોવા મળતા હતા પરંતુ હવે ત્યાં માડ એકલ દોકલ શિયાળ જોવા મળી રહ્યા છે. માંસ ખાવા વાળા જીવ જો શાકાહારી વસ્તુ ખાવા લાગે તો કોઈને પણ નવાઈ લાગી શકે છે. પરંતુ […]