કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવના પિતા દૌલાલ વૈષ્ણવનું નિધન, AIIMS માં લીધા અંતિમ શ્વાસ
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવના પિતા દૌલતલાલ વૈષ્ણવનું મંગળવારે (08 જુલાઈ, 2025) સવારે AIIMS હોસ્પિટલમાં નિધન થયું હતું. લાંબા સમયથી શ્વાસ લેવામાં તકલીફ હોવાથી તેમને જોધપુરની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત બગડતા, તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જોધપુર એઈમ્સે આજે એક મેડિકલ બુલેટિન જારી કરીને જણાવ્યું હતું કે […]