આજે માતા રમાબાઇ એટલે કે આઇ સાહેબ આંબેડકરની 86મી પુણ્યતિથિ: જાણો તેમના સંઘર્ષમય જીવન વિશે
ડૉ. શિરીષ કાશિકર આઈ સાહેબ આંબેડકર (1897-1935) અમદાવાદ: માતા રમાબાઈ ભીમરાવ આંબેડકર એક એવું નામ છે કદાચ જેના પર વધારે ચર્ચાઓ થતી નથી કારણકે ઓરડાના અંધકારને દૂર કરતા દીવાની જ્યોતની સહુ વાત કરે પણ એ દીવાને પ્રજ્જ્વલિત રાખતી વાટ અને ઈંધણ એવા તેલનું મહત્વ ક્યારેક ધ્યાનમાં નથી આવતું. આવું જ કંઈક મહાપુરુષોને આજીવન સાથ આપી, […]