1. Home
  2. Tag "Death Anniversary"

ઉપરાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીએ ભગવાન બિરસા મુંડાને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હી, 09 જૂન 2026: Bhagwan Birsa Munda ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને ભગવાન બિરસા મુંડાને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ધરતી આબાનું જીવન હિંમત, આત્મસન્માન અને ન્યાય પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. ઐતિહાસિક ઉલ્ગુલા ચળવળનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે ભગવાન બિરસા મુંડાએ જુલમ સામે પ્રતિકારની ભાવના જાગૃત કરી અને આદિવાસી […]

સરદાર પટેલની 75મી પુણ્યતિથિ: વડાપ્રધાન મોદી સહિતના મહાનુભાવોએ ‘લોહ પુરુષ’ના યોગદાનને કર્યું યાદ

નવી દિલ્હી: રાષ્ટ્રીય એકતાના પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલની આજે 75મી પુણ્યતિથિ છે. સરદાર પટેલ સ્મૃતિ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના નેતાઓએ ‘લોહ પુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય યોગદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા […]

પૂર્વ પીએમ ચરણસિંહ ચૌધરીની પુણ્યતિથિ, ઉપરાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોએ પાઠવી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ આજે ભારત રત્ન અને ભૂતપૂર્વ વડા પ્રધાન ચરણસિંહ ચૌધરીની પુણ્યતિથિ છે. ચૌધરી ચરણ સિંહની પુણ્યતિથિ નિમિત્તે, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવી દિલ્હીમાં કિસાન ઘાટની મુલાકાત લીધી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી. આ દરમિયાન તેમણે ચૌધરી ચરણસિંહને પણ યાદ કર્યા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું, “ખેડૂતો આપણા દેશની કરોડરજ્જુ છે. તેઓ આપણી સામાજિક અને આર્થિક વ્યવસ્થાનો મુખ્ય […]

રાજીવ ગાંધીની પુણ્યતિથિ: પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ આજે ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે. 21 મે 1991ના રોજ તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં એક આત્મઘાતી હુમલામાં તેમની હત્યા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લખ્યું છે કે “આજે, તેમની પુણ્યતિથિ પર, હું આપણા ભૂતપૂર્વ વડા પ્રધાન […]

વડાપ્રધાને મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. નરેન્દ્ર મોદીએ આપણા રાષ્ટ્ર માટે શહીદ થયેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમની સેવા તેમજ બલિદાનને યાદ કર્યા. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “પૂજ્ય બાપુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. તેમના આદર્શો આપણને વિકસિત ભારત બનાવવા માટે પ્રેરિત કરે […]

મહાયોગી શ્રી અરવિંદ ઘોષની પુણ્યતિથિઃ ઈંગ્લેન્ડમાં અભ્યાસ બાદ અંગ્રેજોની ગુલામીને બદલે રાષ્ટ્રસેવાના જીવનવ્રતને સ્વીકાર્યું હતું

મહાયોગી શ્રી અરવિંદ ઘોષની આજે 5મી ડિસેમ્બરના રોજ પુણ્યતિથિ છે. તેમનો જન્મ કોલકત્તામાં થયો હતો. પિતાજીએ તેમને ૭ વર્ષની ઉંમરે ઈંગ્લેન્ડ ભણવા મોકલ્યા હતા અને તેઓ માત્ર ૧૮ વર્ષની ઉંમર માં આઈસીએસ પરીક્ષા પાસ કરી હતી. આઈસીએસ પરીક્ષા બાદ ઘોડેસવારીની પરીક્ષા બ્રિટિશ સરકારમાં અધિકારી બનવા આવશ્યક હોય છે પરંતુ તેમને અંગ્રેજોની ગુલામી ન કરવી પડે […]

આજે અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ,પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

દિલ્હી:આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપેયીને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરીને અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા ભારતના 140 કરોડ ભારતીયો સાથે જોડાઈને, હું અતુલ્ય અટલ બિહારી વાજપેયીજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તમારા નેતૃત્વથી દેશને ઘણો ફાયદો થયો […]

સુષ્મા સ્વરાજની ચોથી પુણ્યતિથિ : દરેક મહિલા માટે પ્રેરણાદાયક હતું તેમનું જીવન,જાણો

દિલ્હી:  ભારતીય રાજનીતિમાં કેટલીક મહિલાઓએ પોતાની ફરજ એવી રીતે બજાવી છે કે જેને લોકો વર્ષો વર્ષ યાદ રાખશે, અને એવામાં એક નામ છે ભારતીય રાજનીતિના એક નેતા સુષ્મા સ્વરાજ. સુષ્મા સ્વરાજે પોતાની રાજકીય કારકીર્દીમાં એવી રીતે ફરજ બજાવી છે કે તેમનું જીવન દરેક ભારતીય મહિલા માટે પ્રેરણાદાયક સમાન છે. જો સુષ્મા સ્વરાજ વિશે વાત કરવામાં […]

આજે લોકમાન્ય બાલ ગંગાધર તિલકની પુણ્યતિથિ,પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

દિલ્હી: ભારત માતાના સાચા પુત્ર લોકમાન્ય બાલ ગંગાધર તિલકની આજે પુણ્યતિથિ છે. આ ખાસ દિવસે, આખો દેશ તેમને યાદ કરી રહ્યો છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકમાન્ય તિલકને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે.પીએમ મોદી આજે પુણેમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર સ્વીકારશે.આ સાથે પીએમ મોદી પૂણેમાં મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન […]

ક્રાંતિકારી બિરસા મુંડાની પુણ્યતિથિઃ બિરસા મુંડાના નામથી રાજપીપળામાં કાર્યરત છે યુનિવર્સિટી

ભારત માતાને અંગ્રેજોની ઝંઝીરોમાંથી મુકત કરવા માટે હજારો ક્રાંતિવીરોએ બલિદાનો આપ્યા છે. એવા જ સ્વાતંત્ર્ય સેનાની અને આદિવાસીઓના જનનાયક, લોકનેતા એટલે બિરસામુંડા. બિરસા મુંડા તેમનો જન્મ હાલના ઝારખંડ રાજયમાં 15મી નવેમ્બર 1875માં રાંચીમાં થયો હતો. તેમની માતાનું નામ કર્મી તથા પિતાનું નામ સુગના મુંડા હતું. બિરસાએ સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. જોકે પહેલાથી જ આદિવાસી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code