1. Home
  2. Tag "Death Anniversary"

આજે લોકમાન્ય બાલ ગંગાધર તિલકની પુણ્યતિથિ,પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

દિલ્હી: ભારત માતાના સાચા પુત્ર લોકમાન્ય બાલ ગંગાધર તિલકની આજે પુણ્યતિથિ છે. આ ખાસ દિવસે, આખો દેશ તેમને યાદ કરી રહ્યો છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકમાન્ય તિલકને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે.પીએમ મોદી આજે પુણેમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર સ્વીકારશે.આ સાથે પીએમ મોદી પૂણેમાં મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન […]

ક્રાંતિકારી બિરસા મુંડાની પુણ્યતિથિઃ બિરસા મુંડાના નામથી રાજપીપળામાં કાર્યરત છે યુનિવર્સિટી

ભારત માતાને અંગ્રેજોની ઝંઝીરોમાંથી મુકત કરવા માટે હજારો ક્રાંતિવીરોએ બલિદાનો આપ્યા છે. એવા જ સ્વાતંત્ર્ય સેનાની અને આદિવાસીઓના જનનાયક, લોકનેતા એટલે બિરસામુંડા. બિરસા મુંડા તેમનો જન્મ હાલના ઝારખંડ રાજયમાં 15મી નવેમ્બર 1875માં રાંચીમાં થયો હતો. તેમની માતાનું નામ કર્મી તથા પિતાનું નામ સુગના મુંડા હતું. બિરસાએ સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. જોકે પહેલાથી જ આદિવાસી […]

રાજીવ ગાંધીની આજે 32મી પુણ્યતિથિ,રાહુલ અને પ્રિયંકા ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ

દિલ્હી : દેશ આજે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમની 32મી પુણ્યતિથિએ યાદ કરી રહ્યો છે. રાજીવ ગાંધીની 21 મે 1991ના રોજ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં હત્યા કરવામાં આવી હતી. યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ અને અન્યોએ દિલ્હીની વીર ભૂમિ ખાતે રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ […]

સ્વર કોકિલા લતા મંગેશકરની આજે પુણ્યતિથિ,જાણો કેવી રીતે બનાવ્યું હતું નામ

મુંબઈ:જ્યારે પણ સંગીતની વાત થાય છે ત્યારે સ્વર કોકિલા લતા મંગેશકરનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે.આજે ભલે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેમના દ્વારા ગાયેલું સંગીત આજે પણ લોકોને યાદ છે.ગયા વર્ષે 6 ફેબ્રુઆરી એટલે કે આ દિવસે જ તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું.લતા મંગેશકર કોરોના જેવી ખતરનાક બિમારીથી પીડિત હતા,ત્યારબાદ તેમને મુંબઈની […]

મહાત્મા ગાંધીની આજે 75મી પુણ્યતિથિ,જાણો મોહનદાસથી રાષ્ટ્રપિતા સુધીની સફર

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે.30 જાન્યુઆરી 1948ના રોજ નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી.આજે ભારતમાં ગાંધીજીની 75મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી રહી છે.તો આવો જાણીએ મહાત્મા ગાંધી કેવી રીતે બન્યા રાષ્ટ્રપિતા, જેમણે મહાત્મા ગાંધીને પહેલીવાર રાષ્ટ્રપિતા કહ્યા, મોહનદાસ કરમચંદ ગાંધીથી રાષ્ટ્રપિતા બનવા સુધીની સફર. મહાત્મા ગાંધી પુણ્યતિથિ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની […]

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે પુણ્યતિથિ,રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ અને પીએમ મોદી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

16 ઓગસ્ટ,દિલ્હી:આજે પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની ચોથી પુણ્યતિથિ છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પીએમ નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓએ અટલ સમાધિ સ્થળ પર પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપી છે. 2018માં આ દિવસે તેમનું અવસાન થયું હતું.પૂર્વ પીએમને યાદ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી નરેન્દ્ર મોદી સરકાર શ્રદ્ધાંજલિ આપી રહી છે.સરકારના ઘણા […]

દાદાસાહેબ ફાળકેની પુણ્યતિથિ:માત્ર 15 હજારમાં બનાવી હતી ભારતની પ્રથમ ફિલ્મ

દાદાસાહેબ ફાળકેની આજે પુણ્યતિથિ તેમને ભારતીય સિનેમાના પિતા કહેવામાં આવે છે માત્ર 15 હજારમાં બનાવી હતી ભારતની પ્રથમ ફિલ્મ મુંબઈ:ભારતીય સિનેમાના સર્વોચ્ચ સન્માનોમાંનો એક દાદાસાહેબ ફાળકે પુરસ્કાર પ્રતિવર્ષ એક વ્યક્તિને આપવામાં આવે છે,જેને મનોરંજનની દુનિયામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.સાઉથ સુપરસ્ટાર રજનીકાંત છેલ્લા 5 દાયકાથી આ એવોર્ડ મેળવી રહ્યા છે.દાદાસાહેબ ફાળકેએ દેશની પ્રથમ ફિલ્મ બનાવી હતી, […]

લોહપુરુષ સરદાર પટેલની પુણ્યતિથિ: PM મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, CM ભુપેન્દ્ર પેટેલે આપી સ્મરણાંજલિ

આજે સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહપ્રધાન અને લોખંડી પુરુષ સરદાર પટેલની પુણ્યતિથિ પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્મરણાંજલિ અર્પણ કરી દેશની એકતા-અખંડિતતા માટેના તેમના યોગદાનને યાદ કર્યા નવી દિલ્હી: આજે સ્વતંત્રત ભારતના પ્રથમ ગૃહપ્રધાન તેમજ લોખંડી પુરુષ અને દેશના પનોતા પુત્ર એવા સરદાર વલ્લભભાઇ પટેલની પુણ્યતિથિ છે. તેમની પુણ્યતિથિ પર પીએમ મોદી, […]

લીખે જો ખત તૂજે…ના મશહૂર ગાયક મોહમ્દ રફીની પુણ્યતિથિઃ સદાબહાર ગીતોથી આજે પણ લોકોના દિલમાં હયાત છે

આજથી 41 વર્ષ પહેલા મોહમ્મદ રફઈએ દુનિયામાંથી વિદાઈ લીધી હતી અનેક ગીતોથી આજે પણ લોકોના દિલમાં હયાત છે વર્ષો બાદ પણ તેમના સોંગ લોકોના હોઠો પર સતત ગુંજી રહ્યા છે એવરગ્રીન સોંગ માટે તેઓ જાણીતા બન્યા છે   મુંબઈઃ મોહમ્મદ રફી આ નામ સંગિત ક્ષેત્રમાં આજે પણ ગુંજે છે, ભલે આજે તેઓ દુનિયામાં હયાત નથી […]

Michael Jackson Death Anniversary: પોપસ્ટારના જીવનથી સંબંધિત આ 10 રસપ્રદ તથ્યો, લગભગ તમે નહીં જાણતા હોવ

આજે માઇકલ જેક્સનની ડેથ એનિવર્સરી પોપસ્ટારના જીવનથી ધરાવે છે સંબંધ માનવીય એવોર્ડથી નવાજાયા હતા  મુંબઈ : માઇકલ જેક્સન ભલે આજે આ દુનિયામાં આપણી સાથે નથી. પરંતુ તેમને કોઈ ઓળખની જરૂર નથી.તેને આવનારી બધી પેઢી યાદ રાખશે. 1964 માં તે તેના પરિવારના પોપ ગ્રુપમાં જોડાયો. આ ગ્રુપનું નામ જેક્સન ફાઇવ હતું. પરંતુ જ્યારે માઇકલ જેક્સનનો યુગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code