સુશાંતસિંહ રાજપૂતની પ્રથમ પુણ્યતિથિ, હત્યા કે આત્મહત્યા તે વાતથી ફેંસ હજુ પણ અજાણ
એક વર્ષ પહેલા સુશાંતે દુનિયાને કહ્યું હતું અલવિદા આત્મહત્યા કે હત્યામાં ઘૂંટાતું રહસ્ય સુશાંતના ફેંસમાં દુ:ખભરી લાગણી મુંબઈ : સુશાંત સિંહ રાજપૂતનાં નિધનને એક વર્ષ થઈ ગયું છે.બોલિવુડના ઉભરતા સ્ટાર્સમાંના એક સુશાંત સિંહ રાજપૂતનું 14 જૂન 2020 માં અવસાન થયું હતું. તે 34 વર્ષનો હતો અને બોલિવુડમાં પગ મુક્યો હતો. સુશાંતના નિધન પછી કહેવામાં આવ્યું […]


