1. Home
  2. Tag "Death in Corona"

મૃત્યુના કોઝમાં કોરોના લખ્યું હશે તેવા પરિવારો જ 50,000નું વળતર મેળવવા હકદાર બનશે !

અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરમાં કોરોનાનો બીજો કાળ કપરો રહ્યો હતો. જેમાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારને સહાય આપવાની ઘણા સમયથી માગણી થતી હતી. અને આ મામલો દેશની વડી અદાલતમાં પહોંચ્યો હતો. ભારત સરકારે સુપ્રીમ કોર્ટમાં કોવિડ–19થી મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારજનોને રૂપિયા 50,000 હજારની સહાય આપવા સોગંદનામું કર્યુ છે. ગુજરાતમાં  સરકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code