1. Home
  2. Tag "death of lioness"

કાલાવાડના હંસથલ ગામે ખેતરની વાડમાં લગાવેલા વીજ વાયરનો કરંટ લાગતા સિંહણનું મોત

જામનગરઃ ગીરના જંગલ ઉપરાંત રેવન્યું વિસ્તારોમાં પણ સિંહનો વસવાટ વધતો જાય છે. હવે તો સિંહ શિકારની શોધમાં જામનગર જિલ્લામાં આટાંફેરા મારી રહ્યા છે. જિલ્લાના ઘણા વિસ્તારોમાં ખેડુતો પાકને ભૂંડ અને અન્ય પશુઓથી બચાવવા માટે વાડી-ખેતરના શેઢે બનાવેલી વાડમાં વીજળીનો કરંટ મુકતા હોય છે. ત્યારે જિલ્લાના કાલાવડના હંસથલ ગામની સીમમાં ખેડુતે પોતાના ખેતરમાં લગાવેલી વાડમાં વીજ […]

વાડીમાં તારની વાડમાં વીજ કરંટ મુકાયો, અડકી જતાં સિંહણનું મોત, ખેડુતને રિમાન્ડ પર લેવાયો

અમરેલી  :  ગીરના જંગલમાં સિંહની વસતીમાં વધારો થતાં વનરાજો શિકારની શોધમાં ધારીના રેવન્યુ વિસ્તારોમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યા છે. જો કે અમરેલી જિલ્લાના લોકો સિંહપ્રેમી હોવાથી સિંહને કોઈ ખલેલ પહોંચાડતા નથી. પરંતુ કેટલાક ખેડુતો ભૂંડ અને નીલ ગાયના ત્રાસથી પોતાની વાડી ફરતે કાંટાળી વાડમાં ઈલે. કરંટ મુકતા હોય છે. અને ઘણીવાર સિંહ પણ તેનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code