આતંકવાદ સામે આ બહુ જીત: ૩૮ આતંકીઓને ફાંસીના ચુકાદા અંગે નાયબ મુખ્યમંત્રીનો પ્રતિભાવ
મૃતકોના પરિવારને રૂ.૧૦ લાખ અને ગંભીર રીતે ઇજાગ્રસ્તોને રૂ.૫ લાખની આર્થિક સહાય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર તાત્કાલિક ચૂકવશેઃ હર્ષભાઈ સંઘવી ગાંધીનગર, 7 જુલાઈ, 2026 – આતંકવાદ સામે આ બહુ જીત છે તેમ ૩૮ આતંકીઓને ફાંસીની સજા યથાવત રાખવાના ગુજરાત હાઈકોર્ટના ચુકાદા અંગે પ્રતિભાવ આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ […]


