1. Home
  2. Tag "death"

ગ્વાલિયર રાજવી પરિવારના રાજમાતા માધવીનું નિધન, સીએમ અને અન્ય નેતાઓએ શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી: ગ્વાલિયરના રાજવી પરિવારની રાણી માતા અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની માતા માધવી રાજે સિંધિયાનું  સવારે અવસાન થયું હતું. તેઓ 70 વર્ષના હતા. માધવી રાજે ઘણા સમયથી બીમાર હતા. તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારથી તેમની તબિયત લથડી રહી હતી. દિલ્હીની AIIMS સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે માધવી રાજેએ સવારે અંતિમ શ્વાસ […]

મૃત્યુ પછી આત્મા કયાં જાય છે, કઇ રીતે તેની ગતિ નક્કી થાય છે, આ અંગે ગરુડ પુરાણ શું કહે છે તે જાણો

ગરુડ પુરાણમાં જીવન અને મૃત્યુ સાથે જોડાયેલી ખૂબ જ મહત્વપૂર્ણ વાતો જણાવવામાં આવી છે.હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણનું વિશેષ મહત્વ છે. આ પાઠ સ્વજનના મૃત્યુ પછી તેમના પરિવારજનો બ્રાહ્મણ પાસે કરાવતા હોય છે, જેથી આત્માને મોક્ષ મળે. મૃત્યુ પછીના રહસ્યોનો ઉલ્લેખ ગરુણ પુરાણમાં જીવન અને મૃત્યુના તમામ રહસ્યો જણાવવામાં આવ્યા છે. ગરુણ પુરાણના દેવતા વિષ્ણુજી છે. […]

માફિયા મુખ્તાર અંસારીનું મોત ઝેરથી નહીં પરંતુ હાર્ટ એટેકથી થયું, વિસેરા પરીક્ષણમાં ઘટસ્ફોટ

લખનૌઃ માફિયા મુખ્તાર અંસારીને જેલમાં ઝેર આપવાનો મામલો થાળે પડે તેમ લાગી રહ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્તારનો વિસેરા ટેસ્ટ રિપોર્ટ આવી ગયો છે. જેને ન્યાયિક તપાસ ટીમને મોકલી આપવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, રિપોર્ટમાં ઝેરની પુષ્ટિ થઈ નથી. જેલવાસ ભોગવતા મુખ્તાર અંસારીના અવસાન બાદ પરિવારજનો અને તેમના સમર્થકોએ ગંભીર આક્ષેપ […]

માફિયા મુખ્તાર અંસારીનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, જેલમાં બેભાન થઈ પડ્યો, UPમાં હાઈએલર્ટ

લખનૌઃ ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં કેદ માફિયા ડોન મુખ્તાર અંસારીનું ગુરુવારે રાત્રે હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યુ હતું. મુખ્તારને જેલમાંથી રાત્રે સવા આઠ કલાકે રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં ઊલટીની ફરિયાદ અને બેભાન અવસ્થામાં લઈ જવામાં આવ્યો હતો.ત્યારબાદ તબીબો દ્વારા ત્વરિત સારવાર શરૂ કરવામાં આવી હતી.પરંતુ તેને બચાવી શકાયો નહીં.  દરમિયાન મુખ્તારને  ધીમુ ઝેર આપવામાં આવ્યું હોવાનો […]

ગઝલ ગાયક પંકજ ઉધાસનું નિધન, બોલીવુડમાં શોકનું મોજુ

મુંબઈઃ જાણીતા ગઝલ ગાયક પંકજ ઉઘાસનું નિધન થતા બોલીવુડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેઓ 72 વર્ષના હતા. 17મી મે 1951માં ગુજરાતના જેતપુરમાં તેમનો જન્મ થયો છે. પંકજ ઉધાસની દીકરી નાયાબ ઉધાસએ પિતાના નિધનની પૃષ્ટી કરી હતી. નાયાબ ઉધાસએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને લખ્યું હતું કે, લાંબી બીમારીને પગલે 26મી ફેબ્રુઆરીના રોજ પદ્મશ્રી પંકજ […]

જુનાગઢના શાળા પ્રવાસે આવેલી વિદ્યાર્થિનીનું ફન વર્લ્ડમાં વોટરરાઈડની દોરી ફસાતા મોત

જુનાગઢઃ પોરબંદરના બાપોદર ગામની શાળાના 51 જેટલાં વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે જુનાગઢના પ્રવાસે આવ્યા હતા. દરમિયાન તમામ વિદ્યાર્થીઓ સુરજ ફન વર્લ્ડ ખાતે આવ્યા હતા, અને વિદ્યાર્થીઓ વિવિધ રાઈડની મજા લઈ રહ્યા હતા એક વિદ્યાર્થિની વોટર રાઈડ નજીક હતી ત્યારે તેના પગમાં ટ્યુબ લઈ જવાની દોરી ફસાઈ જતા અકસ્માત સર્જાયો હતો. 11 વર્ષીય વિદ્યાર્થિનીને ગંભીર ઈજા થતા […]

ભારતમાં દર વર્ષે પ્રદુષણથી 24 લાખ લોકોના થાય છે મોત

રાજધાની દિલ્હીમાં હેલ્થ ઈમરજન્સી જેવી સ્થિતિ છે, પ્રદૂષણનું સ્તર એટલું વધી રહ્યું છે કે ખુલ્લી હવામાં શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ રહ્યો છે. ઝેરી હવા દિલ્હીમાં રહેતા લોકોના સ્વાસ્થ્યને સૌથી વધુ અસર કરી રહી છે. પ્રદૂષણ અહીં રહેતા લોકોનું આયુષ્ય સતત ઘટાડી રહ્યું છે. તેના નુકસાન અંગે દરરોજ નવા અહેવાલો સામે આવી રહ્યા છે. દરમિયાન […]

સુરતમાં ગરબા રમતા યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એકટના બનાવોમાં વધારો થયો છે. તેમજ તાજેતરમાં જ સુરત, જૂનાગઢ અને જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ કરતા લગભગ 3 જેટલા યુવાનો છાતીમાં દુઃખાવો ઉપડતા ઢળી પડ્યાં હતા અને તેમના તબીબોએ મૃત જાહેર કર્યાં હતા. દરમિયાન સુરતમાં પ્રિ-નવરાત્રિ મહોત્સવમાં ગરબા રમતા રમતા યુવાન ઢળી પડ્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે […]

મૃત્યુના દેવતા યમરાજ મૃત્યુ પહેલા વ્યક્તિને આપે છે આ સંકેતો, શરીરમાં દેખાવા લાગે છે આ લક્ષણો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મૃત્યુ પહેલા મૃત્યુના દેવ વ્યક્તિને અનેક સંકેતો આપે છે. ગરુડ પુરાણ અનુસાર, મૃત્યુના થોડા સમય પહેલા, મૃતકને આની જાણ થઈ જાય છે અને કેટલાક સંકેતો મળવા લાગે છે.માન્યતાઓ અનુસાર, ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ પોતે આ સંકેતો વિશે જણાવે છે. કેટલાક લોકો સપનામાં અથવા સ્વપ્નદ્રષ્ટા અનુભવો દ્વારા યમરાજના ચિહ્નો અનુભવે છે. તે સપના […]

જામનગરઃ ધ્રોલમાં ધો-6માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યા બાદ થયું મૃત્યુ

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હાર્ટએટેકથી યુવાનોના મોતની ઘટનામાં વધારો થયો છે. દક્ષિણ ગુજરાતમાં તાજેતરમાં જ મોબાઈલ ઉપર ફોન કરતા યુવાનને હાર્ટએટેક આવતા ત્યાં જ ઢળી પડ્યો હતો અને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. યુવાનને હ્રદયરોગનો હુમલો આવ્યો તે વખતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code