1. Home
  2. Tag "Deaths"

અમેરિકામાં બરફના તોફાને 30 લોકોના જીવ લીધા, 10,000 થી વધુ ફ્લાઇટ્સ રદ

નવી દિલ્હી, 27 જાન્યુઆરી 2026: હિમવર્ષાએ યુનાઇટેડ સ્ટેટ્સને અંધારામાં ધકેલી દીધું છે. 8 લાખથી વધુ ઘરો વીજળી વગરના છે, જેના કારણે લાખો લોકો ફસાયેલા છે. દરમિયાન, ખરાબ હવામાનને કારણે 10,000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. અમેરિકામાં બરફના તોફાનને કારણે 30 લોકોના મોત થયા છે. પૂર્વી યુનાઇટેડ સ્ટેટ્સમાં બરફનું તોફાન આવ્યું છે, જેના કારણે […]

હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 194 લોકોના મોત, 613 રસ્તા બંધ

હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો કહેર લગાતાર ચાલું છે. ભારે વરસાદ, ભસ્ખલન અને વૃક્ષો પડવાની ઘટનાઓને કારણે રાજ્યમાં જન-જીવન પર ખરાબ અસર પડી છે. અત્યાર સુધમાં 194 લોકોના મોત થયા છે, જ્યારે 301 લોકો ઘાયલ થયા છે. 36 લોકો હજી સુધી ગુમ છે. રાજ્યમાં કુલ 1852 કરોડ રૂપિયાથી વધારે નુકશાન થયું છે. 613 રસ્તાઓ બંધ, 1491 ટ્રાન્સફોર્મર […]

ગાઝાઃ કેથોલિક ચર્ચ પર થયેલા હુમલામાં 3 લોકોના મોત

ગાઝાના એકમાત્ર કેથોલિક ચર્ચ પર થયેલા ઘાતક હુમલા પર ઇઝરાયલે દુઃખ વ્યક્ત કર્યું છે. આ હુમલામાં 3 લોકો માર્યા ગયા હતા, જ્યારે ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા હતા. હુમલા બાદ, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે ઇઝરાયલ ગાઝાના એકમાત્ર કેથોલિક ચર્ચ પર થયેલા હુમલા પર “ખૂબ જ દુઃખ” અનુભવે છે. સમાચાર એજન્સી […]

અમદાવાદ પ્લેન ક્રેશ: 137 મૃતકોના DNA મેચ

અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તાર નજીક 12મી જૂનના રોજ થયેલી એર ઇન્ડિયાની AI171 પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારની આ કામગીરી અંતર્ગત મૃત્યુ પામેલા 137 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ગયા છે. પાટનગર ગાંધીનગર ખાતે આવેલી FSLની કચેરીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા બેઠક કરી હતી… જેમાં […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને કારણે થતાં મૃત્યુમાં 70 ટકાનો ઘટાડો થયો: અમિત શાહ

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ ધરાવે છે. NDA સરકારમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને કારણે થતા મૃત્યુમાં 70 ટકાનો ઘટાડો થયો છે અને આતંકવાદી ઘટનાઓમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ગઈકાલે રાજ્યસભામાં ગૃહ મંત્રાલયની કામગીરી પરની ચર્ચાનો જવાબ આપતા શાહે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં […]

માર્ગ અકસ્માતમાં દરરોજ 45 બાળકો-કિશોરોના મોત થઈ રહ્યા છે, રિપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હીઃ ભારતમાં દરરોજ 45 બાળકો-કિશોરો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. 2011 થી 2022 ની વચ્ચે, માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા 18 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો અને કિશોરોની સંખ્યામાં 113 ટકાનો વધારો થયો છે. તમામ પ્રકારના માર્ગ અકસ્માતોમાં બાળકો અને કિશોરોના મૃત્યુ 10 ટકા છે. બેંગલુરુ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ […]

સૌરાષ્ટ્રમાં મેઘાની ધમાકેદાર બેટિંગ, મહુવામાં વીજળી પડતા બેનાં મોત, ચાર દિવસ વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું.જોકે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હજુ સુધી સામાન્ય વરસાદી ઝાપટાં જ પડી રહ્યા છે. ત્યારે હવે રાજ્યભરમાં ચોમાસું જામી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી હળવાથી ભારે વરસાદની સંભાવના છે. રાજકોટમાં […]

ગુજરાતમાં કોરોનાના 9,177 કેસ નોંધાયા, અમદાવાદમાં 2621 કેસ, કુલ – સાતના મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે શનિવારે આંશિક ઘટાડો થયો હતો. આજે શનિવારે રાજ્યમાં કોરોનાના 9,177  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 2621 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે સાત વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર અને સુરત શહેરમાં બે-બે, અને સુરત જિલ્લો, નવસારી અને રાજકોટ જિલ્લામાં એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે.  સરકારે […]

દેશમાં એક વર્ષમાં કેન્સરથી 7.70 લાખ વ્યક્તિઓના મોત, ગુજરાતમાં 38 હજાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો

અમદાવાદઃ કેન્સરના દર્દીઓને પુરતી સારવાર મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અસરકારક પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ગુજરાતમાં એક વર્ષમાં 38,306 વ્યક્તિઓના કેન્સરની બીમારીમાં મોત થયાં હતા. જ્યારે સમગ્ર દેશમાં કેન્સરથી 7.70 લાખ લોકોના મોત થયાં હતા. ગુજરાતમાં 3 વર્ષના સમયગાળામાં અંદાજે 1.12 લાખ લોકોના મોત થયાં હતા. વર્ષ 2018માં ગુજરાતમાં […]

20 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 1888 વ્યક્તિઓના મોત, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ચોંકાવનારા આંકડા

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં અલ્તાફ નામના યુવાનના કસ્ટોડિયલ ડેથ બાદ ફરી એકવાર પોલીસ કસ્ટડીમાં આરોપીઓના મોતનું ભૂત ધુણવા લાગ્યું છે. દરમિયાન દેશમાં 20 વર્ષના સમયગાળામાં પોલીસ કસ્ટડીમાં 1888 વ્યક્તિઓના મોત થયાં છે. જો કે, આ બનાવોમાં અત્યાર સુધીમાં 26 પોલીસ કર્મચારીઓને દોષિત સાબિત થયાં છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ અનુસાર 20 વર્ષમાં પોલીસ કર્મચારીઓ સામે કસ્ટોડિયલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code